hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: અનેક આંદોલનો દરમિયાન દલિત,ઠાકોર અને રાજપૂતો સમુદાયો પર કરેલા કેસ ગુજરાત સરકાર પરત લેશે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > અનેક આંદોલનો દરમિયાન દલિત,ઠાકોર અને રાજપૂતો સમુદાયો પર કરેલા કેસ ગુજરાત સરકાર પરત લેશે
revoinews

અનેક આંદોલનો દરમિયાન દલિત,ઠાકોર અને રાજપૂતો સમુદાયો પર કરેલા કેસ ગુજરાત સરકાર પરત લેશે

Revoi
Last updated: July 16, 2019 10:54 am
Revoi
Published: July 16, 2019
Share
SHARE

રાજ્ય સરકારે અનેક સમુદાયો પર કરેલા કેસ પરત લેશે

દલિત,ઠાકોર અને રાજપુત સમુદાય પર અરજી કરવામાં આવી હતી

હવે સરકાર આ કેસ પરત લોવોનો વિચાર કરી રહી છે

જુદા-જુદા આંદોલનોમાં આ સમુદાય પર કેસ કરવામાં આવ્યા હતા

ગુજરાત સરકાર દલિત .ઠાકોર અને રાજપૂત સમુદાય પર અનેક આંદોલનો દરમિયાન જે કેસ કરવામાં આવ્યા હતા તેને હવે પરત લેવાનો વિચાર કરી રહી છે, આ સમુદાયો પર પાછલા 3 વર્ષમાં અલગ-અલગ આંદોલન વખતે આ તમામ પર અરજી કરાવામાં આવી હતી. મળતી મહિતી મુજબ આ દરેક ઉપર લગાવવામાં આવેલા કેસ પરત લેવાશે, ત્યારે પદમાવત ફિલ્મના વિરોધ સમયે રાજપૂત સમાજ પર અને ઉત્તર ભારતીયો પર હુમલો કરવાના બાબતે ઠાકોર સમુદાય પર અરજી કરવામાં આવી હતી.

ગુજરાત સરકારના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ ધ ઈન્ડિય એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો,પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યું કે “મે ડીજીપી અને અલગ-અલગ જીલ્લાના એસપી સાથે આ વિષય પર વાતચીત કરી છે અને આ મામલા સાથે જોડાયેલી દરેક માહિતી મેળવવાની વાત કરી છે ત્યારે આમ કરવા માટે હજુ વધારે સમય લાગશે, એક વાર અમારા પાસે સંપૂર્ણ માહિતી આવી ગયા પછી આ પ્રસ્તાવ મુખ્યમંત્રી સામે મકવામાં આવશે ત્યાર બાદ અમે આ બાબતે નિર્ણય લઈ શકીશું હાલ આ વિષય પર ચોક્કસ માહિતી આપવી કઠીન છે”

2016માં ગુજરાતમાં ઉનાના કેટલાક દલિત યૂવકો સાથે મારપીટ થયા બાદ દલિત સમાજ આંદોલન કરવા મજબુર બન્યું હતુ તે સમય દરમિયાન દલિત સમાજના લોકો અને પાલીસ વચ્ચે માથાકૂટ થતા મામલો બગડ્યો હતો ત્યાર બાદ પદમાવત ફિલ્મ રીલીઝ થવાની સાથે રાજપુત સમાજના લોકો વિરાધ પ્રદર્શન માટે રસ્તા ઉપર ઉતરી આવતા વિવાદ સર્જાયો હતો ત્યારે સાબરકાંઠા જીલ્લામાં એક નાની બાળકીની બળાત્કારની ઘટના સામે આવી હતી જેમાં રોષે ભરાયેલા લોકોએ ઉત્તર ભારતીય લોકો પર હુમલો કર્યો હતો જેને લઈને રાજ્ય સરકારે તે લોકો પર અરજી કરી હતી ત્યારે હવે જોવું રહ્યું કે શું ખરેખર સરકાર બધા કેસ પાછાં ખેચશે કે યથાવત રાખશે.

You Might Also Like

પોતાના ગામના દરેક પરિવારને 10 લાખ રૂપિયા આપશે તેલંગાણાના સીએમ કેસીઆર
યૂએઈ એ પાકિસ્તાન સહિતના 12 દેશોના વિઝા પર હાલ પુરતો પ્રતિબંધ મૂ્કયો- જો કે ભારત આ 12 દેશોમાંથી બાકાત
The Fourth Wave of the Covid-19 pandemic is likely to occur: Polish Health Minister
હવેથી દરેક સ્કૂલના 50 મીટરના અંતરમાં જંક ફૂડનું વેચાણ નહી થાય- લગાવવામાં આવ્યો પ્રતિબંધ
Wildlife: Devils return to mainland Australia for the first time in 3000 years
TAGGED:govhome ministry
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
राष्ट्रीयहिन्दी

योगी सरकार का फैसला : सांड़ और नीलगाय के हमले से मौत होने पर मिलेगा 4 लाख का मुआवजा

Vinayak Barot
Vinayak Barot
October 16, 2022
दिल्ली : AAP की ‘महिला सम्मान योजना’ पर विवाद, एलजी सक्सेना ने दिए जांच के आदेश
यूपी : मुख्यमंत्री योगी का बड़ा ऐलान, अब मौलवियों का भी ख्याल रखेगा पुरोहित कल्याण बोर्ड
पीएम मोदी पर टिप्पणी को लेकर राहुल गांधी को भेजी गई नोटिस, लोकसभा सचिवालय ने 15 फरवरी तक मांगा जवाब
यूक्रेन संकट : सिर्फ 7 दिनों में 10 लाख लोगों ने किया पलायन, बन सकता है सदी का सबसे बड़ा शरणार्थी संकट
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?