1. Home
  2. revoinews

revoinews

હોટલ-રેસ્ટોરન્ટમાં રાત્રે જ ગરાકી રહેતી હોય છે, સરકારની મંજુરી મળ્યા બાદ ધંધામાં તેજી આવશે

અમદાવાદઃ કોરોનાને લીધે સરકારે નિયંત્રણો મુકતા હોટલ-રેસ્ટોરન્ટસને ખૂબ મોટો ફટકો પડ્યો છે. હોટલ-રેસ્ટોરન્ટમાં મોટાભાગે સાંજના સમય બાદ ગરાકી રહેતી હોય છે. એટલે હોટલ રેસ્ટોરન્ટના સંચાલકો વ્યાપક મંદીનો સામનો કરી રહ્યા છે. ત્રણ અઠવાડિયાથી વધારે સમય માટે રિટેલ બંધ રહ્યા બાદ, રાજ્ય સરકારે બુધવારે નિયંત્રણો હળવા કરતાં વેપારીઓ અને રેસ્ટોરાંના માલિકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્ય […]

પૂણ્યતિથીઃ- ખૂબ નાની વયમાં દર્શકોના દિલમાં જગા બનાવનારી એક્ટ્રેસ જીયા ખાને પ્યારમાં દગો મળ્યા બાદ  25 વર્ષની ઉંમરમાં કરી હતી આત્મહત્યા

જીયાખાને 24 વર્ષની ઉંમરે કરી હતી આત્મહત્યા પ્યારમાં દગો મળ્યા બાદ ભર્યું  હતું આ પગલું જીયાએ માત્ર ત્રણ હિન્દી ફિલ્મો કરી હતી જીયાએ અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને આમિરખાન સાથે ફિલ્મ કરી હતી મુંબઈઃ-  બોલિવૂડમાં કેટલાક અભિનેતાઓ અને અભિનેત્રીઓ એ પોતાના અંગત કારણોસર જીવ ટૂંકાવ્યું હોય તેવી ઘટના બની છે, આમાં એક અભિનેત્રી જિયા ખાનનો […]

ALERT: કોરોનાથી સંક્રમિત થયેલા બાળકોમાં જોવા મળે છે મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિંડ્રોમની અસર

બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા અતિ આવશ્યક Multisystem Inflammatory Syndromeનો થઈ રહ્યા છે શિકાર લોકોએ વધારે સતર્ક રહેવાની જરૂર દિલ્લી: કોરોનાવાયરસની ત્રીજી લહેરને લઈને જાણકારો દ્વારા પહેલાથી જ જાણકારી આપી દેવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે ત્રીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થઈ છે અને રાજસ્થાન તથા કર્ણાટકમાં તો કેટલાક બાળકો સંક્રમિત જોવા પણ મળ્યા છે. […]

Jaishankar Presides over BRICS Foreign Ministers’ Meeting

NEW DELHI, June 2: Dr S. Jaishankar, External Affairs Minister, presided over a video conferencing meeting of Brazil, Russia, India, China, and South Africa (BRICS) Ministers on Tuesday. The meeting was attended by Foreign Ministers from China, Brazil, Russia, and the Minister of International Relations and Cooperation of South Africa. All the participants praised India for its efforts to […]

વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પુન:બેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃતિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 105 કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્તાને મળેલી બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, ઉર્જાપ્રધાન સૌરભ પટેલ, મત્સ્યોદ્યોગ પ્રધાન  જવાહર ચાવડા અને મુખ્ય સચિવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code