1. Home
  2. Revoi

Revoi

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCPને મોટો ઝટકોઃ બે નેતા બીજેપીમાં જોડાશે

કોંગ્રસ અને NCPના બે નેતા બીજેપીમાં જોડાશે કોંગ્રેસના પૂર્વ મંત્રી હર્ષવર્ધન પાટીલ ભગવો ધારણ કરશે એનસીપી નેતા ગળેશ નાયક બીજેપી સાથે હાથ મિલાવશે બીજેપીમાં બે વધુ બે નેતાનો ઉમેરો થશે કોંગ્રેસ પોતાનો મજબુત નેતા ગુમાવશે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નેતાઓની પાર્ટી બદલવાના સમાચારોનું જોર પણ વધ્યું છે,આજે કોંગ્રેસ અને એનસીપીના બે […]

અરુણાચલ પ્રદેશની ચીન બોર્ડર ખાતે ભારતીય સેના-વાયુસેના ઓક્ટોબરમાં કરશે યુદ્ધાભ્યાસ

ચીન બોર્ડર પર ભારતીય સેનાની સ્ટ્રાઈક કોર્પ્સનો પહેલો યુદ્ધાભ્યાસ અરુણાચલ પ્રદેશમાં અવાર-નવાર ચીન કરતું હોય છે ઘૂસણખોરી અરુણાચલ પ્રદેશના 90 હજાર ચોરસ કિલોમીટર ક્ષેત્ર પર કરે છે દાવો ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા અરુણાચલ પ્રદેશ ખાતેની ચીન સરહદે એક્ટોબરમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ યોજાવાનો છે. આ સંયુક્ત કવાયત સંદર્ભે ટ્રુપ્સની મૂવમેન્ટ શરૂ થઈ ચુકી છે અને […]

ઉન્નાવ રેપ કેસની સુનાવણી માટે AIIMSમાં કામચલાઉ કોર્ટની રચનાઃ થોડીવારમાં પીડિતાનું બયાન લેવાશે

ઉન્નાવ રેપ પીડિતા મામલામાં હવે જલ્દી સુનાવણી થશે,દિલ્હી હાઈકોર્ટની સુચના અને પરવાનગી પછી એઈમ્સના ટ્રામા સેન્ટરમાં અસ્થાયી કોર્ટની રચના કરવામાં આવી છે,બુધવારના રોજ પીડિતાનું બયાન લેવામાં આવશે,આ કેસની સુનાવણી માટે જજ કોર્ટમાં પહોંચી ચૂક્યા છે પીડિતાનું બયાન બંધ રુમાં લેવામાં આવશે,આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના ઓડીયો કે રેકોર્ડીંગની મનાઈ કરવામાં આવી છે,આ માટે કોર્ટે […]

ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ ભૂતપૂર્વ પીએમ નરસિમ્હારાવને ભારતરત્ન આપવા કરી માંગ

નરસિમ્હા રાવ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા ભારતીય રાજકારણના ચાણક્ય ગણતા હતા નરસિમ્હારાવ ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ભૂતપૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિમ્હારાવના વખાણ કર્યા છે અને તેમને આગામી પ્રજાસત્તાક દિને ભારત રત્ન એનાયત કરવાની માગણી કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ અર્થવ્યવસ્થા, કાશ્મીર અને રામમંદિર પર નરસિમ્હારાવના નિર્ણયોને યાદ કર્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે રાષ્ટ્રે […]

ટાડા કોર્ટમાં 30 વર્ષ બાદ સુનાવણી, મુખ્ય આરોપી જેકેએલએફના ચીફ યાસિન મલિકને રજૂ થવા આદેશ

ટાડા કોર્ટમાં યાસિન મલિકને રજૂ કરાયો નહીં કોર્ટે 1 ઓક્ટોબરે રજૂ થવા માટે કર્યો આદેશ ભારતીય વાયુસેનાના ચાર જવાનોની હત્યાના મામલામાં આજે ત્રીસ વર્ષ બાદ જમ્મુની ટાડા કોર્ટમાં સુનાવણી થઈ છે. આ મામલામાં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ અને આતંકવાદીમાંથી ભાગલાવાદી નેતા બનેલો યાસિન મલિક મુખ્ય આરોપી છે. તિહાડ જેલમાં બંધ યાસિન મલિકને કોર્ટમાં રજૂ કરવામાં […]

આંતરરાષ્ટ્રીય મંચ પર નિષ્ફળતા બાદ પણ પાકની નાપાક હરકતો- PoKમાં ઈમરાન ખાન રેલી યોજશે

ઈમરાન ખાન PoKમાં રેલી યોજશે આંતરરાષ્ટ્રીય મંચ પર હારેલું પાકિસ્તાન મારી રહ્યું છે ધમપછાડા સંયૂક્ત રાષ્ટ્રની 74મી મહાસભામાં ઈમરાન ખાન અનેક દેશના નેતાઓને મળશે કાશ્મીરના ગંભીર હાલાતની કરશે જાણ પાકિસ્તાનની નાપાક હરકત યથાવત ઈમરાન ખાને કહ્યું કે”,હું  શુક્રવાર એટલે કે 13 સપ્ટેમ્બરે મુજફ્ફરબાદમાં એક મોટી રેલી યોજવાજી રહ્યો છું,આ રેલીના માધ્યમથી હું સમગ્ર વિશ્વનું ધ્યાન […]

રણમાં પાકિસ્તાનનું ષડયંત્ર, બોર્ડર નજીક સેના અને આતંકવાદીઓનો જમાવડો વધાર્યો

રાજસ્થાન બોર્ડર એરિયા નજીક પાકિસ્તાનની 55મી બ્રિગેડની તેનાતી બોર્ડર પર પાકિસ્તાની પોનોલીકની 16મી ડિવિઝને પણ ડેરો નાખ્યો ભારત અને પાકિસ્તાનની સરહદે પાકિસ્તાનની ડર્ટી ગેમ ચાલુ છે. એક તરફ સીમાની નજીક ગામમાં લોકોને તે કથિત જેહાદના નામે ઉશ્કેરવામાં લાગી છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં પાકિસ્તાની સેના બોર્ડર નજીક આવીને ડેરો નાખી ચુકી છે. ગુપ્ત જાણકારીઓ […]

જમ્મુ-કાશ્મીરઃસોપોરમાં લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ વોન્ટેડ આતંકી આસિફ ઠાર મરાયો

જમ્મુ-કાશ્મીરમાં અવાર નવાર આતંકી હુમલાની ઘટના બનતી રહેતી હોય છે,ત્યારે  આતંકીઓથી ત્યાની જનતાને રક્ષંણ આપવા માટે સુરક્ષાદળના જવાનો ખડેપગે રહેતા હોય છે,ત્યારે આજે ભારતીય સેનાના જવાનોએ વહેલી સવારે એક આતંકીને ઠાર માર્યો હતો. જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીમે ઠાર માર્યો છે,સુરક્ષાદળોને આજે વહેલી સવારે એક આતંકી સંતાયો હોવાની ભાળ મળી હતી, આ ખબર મળતાની સાથે […]

ઔરંગઝેબના મોટા ભાઈ દારા શિકોહને યાદ કરશે RSS-BJPના નેતા, આરિફ મોહમ્મદ ખાન પણ થશે સામેલ

દારા શિકોહના વ્યક્તિત્વ પર થશે પરિચર્ચા મુઘલ સમ્રાટ શાહજહાંના મોટા પુત્ર હતા દારા દારાની હત્યા કરી ઔરંગઝેબ બન્યો હતો મુઘલ સમ્રાટ મુઘલ સમ્રાટ શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહની સર્વધર્મ સમભાવની નીતિઓ પર સંઘ અને ભાજપના નેતાઓ દ્વારા ચર્ચા થવાની છે. આ કાર્યક્રમનું એકેડેમિક્સ ફોર નેશન નામના સંગઠન તરફથી બુધવારે આયોજન કરવામાં આવ્યું છે. નવી દિલ્હીની […]

ભારતને 2 સપ્તાહ વિલંબથી મળશે રફાલ, યુદ્ધવિમાનોને દશેરા પર રિસીવ કરશે રાજનાથસિંહ

બે સપ્તાહ વિલંબથી રફાલની મળશે ડિલીવરી હવે 8 ઓક્ટોબરે ભારતને મળશે રફાલ યુદ્ધવિમાન રિસીવ કરવા ફ્રાંસ જશે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ફ્રાંસના યુદ્ધવિમાન રફાલ નજીકના ભવિષ્યમાં ભારતીય વાયુસેનામાં સામેલ થવાના છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ રફાલ યુદ્ધવિમાનને રિસીવ કરવા માટે ખુદ ફ્રાંસ જશે. પહેલા આ વિમાન ભારતને 20મી સપ્ટમ્બેર મળવાના હતા. પરંતુ હવે તેની તારીખને થોડી લંબાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code