કાશ્મીરમાં હિંદુઓ પર સ્મૃતિ ઈરાનીનું મોટું નિવેદન, કહ્યું- હતા બંધુઆ મજૂર
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન કરવાનો મામલો સ્મૃતિ ઈરાનીએ સહારનપુરમાં સાધ્યું કોંગ્રેસ પર નિશાન કાશ્મીરના હિંદુઓ અને દલિતો પર આપ્યું મહત્વનું નિવેદન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કલમ-370ના અસરહીન કરવાના કારણો પર આક્રમક શૈલીમાં પ્રકાશ પાડતા લોકો સાથે સીધા સંવાદમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે કલમ-370 ગકોઈ જેલથી ઓછી ન હતી. કાશ્મીરમાં હિંદુ અને […]
