1. Home
  2. Revoi

Revoi

વિદેશોમાં પીએમ મોદીના સફળ કાર્યક્રમો પાછળ છે સાઈંટિસ્ટ વિજય ચૌથાઈવાલે, હવે હાઉડી મોદીના આયોજનનું સંભાળ્યું કામ

પીએમ મોદી 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં છે હાઉડી મોદી કાર્યક્રમ ફરી એકવાર દુનિયા જોશે પીએમ મોદીનો જલવો મોદીના કાર્યક્રમોના આયોજનનું કામ કરે છે વિજય ચૌથાઈવાલે વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જલવો ફરી એકવાર દુનિયા જોશે. મોકો છે 22 સપ્ટેમ્બરનો હ્યુસ્ટનમાં ‘Howdy Modi’ કાર્યક્રમનો. 50 હજારથી વધારે ભારતીયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. આ કાર્યક્રમની પાછળ ફરીથી વિજય […]

જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવી તાનાશાહી, ગેરકાયદેસર, અલોકતાંત્રિક :CPM

સીપીએમની જમ્મુ-કાશ્મીર મામલે બુકલેટ સીપીએમએ મોદી સરકાર પર સાધ્યું નિશાન કલમ-370 મામલે સીપીએમનો વિરોધ સીપીએમએ જમ્મુ-કાશ્મીર પર એક બુકલેટ લોન્ચ કરી છે. આ બુકલેટમાં સીપીએમએ અનુચ્છેદ-370ને હટાવવી બંધારણ સાથે વિશ્વાસઘાત હોવાનું ગણાવ્યું છે. નરેન્દ્ર મોદીની સરકાર પર નિશાન સાધતા સીપીએમએ કહ્યુ છે કે 5 ઓગસ્ટે મોદી સરકારે બંધારણ, સંઘવાદ અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર આઘાત કર્યો […]

ગૃહ મંત્રાલયમાં અમિત શાહની અધ્યક્ષતામાં હાઈલેવલ મીટિંગ, જાણો કોણ-કોણ થયું છે સામેલ?

ગૃહ મંત્રાલયમાં બે ઉચ્ચસ્તરીય બેઠક આંતરીક સુરક્ષા મામલે યોજાઈ બેઠક વર્કપ્લેસ પર યૌન ઉત્પીડન રોકવા મામલે બેઠક દિલ્હીમાં ગૃહ મંત્રાલયમાં ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં સોમવારે બીજી ઉચ્ચસ્તરીય બેઠક થઈ રહી છે. પહેલી હાઈલેવલ બેઠકમાં અમિત શાહ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ગૃહ સચિવ એ. કે. ભલ્લા અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ સામેલ થયા હતા. […]

પી.ચિદમ્બરમે તેમના 74મા જન્મદિવસ પર ટ્વિટ કરીને કહ્યું “આ દેશને ભગવાન બચાવે”

પી ચિદમ્બરમ 74મો બર્થડે જેલમાં મનાવી રહ્યા છે જનમ દિવસ પુત્ર કાર્તિએ પિતાને લખ્યો પત્ર ચિબમ્બરમે કર્યુ ટ્વિટ-દેશને ભગવાન બચાવે આઈએનએક્સ મીડિયાની બાબતે તિહાડ જેલમાં કેદ પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમ જે પોતનો 74મો બર્થડે જેલમાં જ મનાવી રહ્યા છે,તેમના પરિવારના સભ્યો તેમને જનમ દિવસન શુભકામના આપવા માટે જેલમાં આવી પહોંચ્યા હતા,તેમનો પુત્ર કાર્તિ તેના મામા […]

હિંદી પર રાજકીય યુદ્ધમાં કૂદયા કમલ હસન, બોલ્યા- કોઈ ‘શાહ’ નહીં તોડી શકે 1950નું વચન

એક દેશ એક ભાષા પર કમલ હસને ટીપ્પણી કરી છે વીડિયો જાહેર કરીને કમલ હસને આનો વિરોધ કર્યો છે જલીકટ્ટૂથી પણ મોટા આંદોલનની આપી છે ચેતવણી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા દેશની રાષ્ટ્રભાષા પર આપવામાં આવેલા નિવેદન બાદ રાજકીય ધમાસાણ થંભી રહ્યું નથી. આની વિરુદ્ધ સૌથી તીખો અવાજ દક્ષિણમાંથી બુલંદ થયો છે. હવે સાઉથના […]

જમિયત ઉલેમા-એ-હિંદના 66 મૌલાનાઓની ટીમ સાથે પંચમઢીમાં સ્કાઉટ ટ્રેનિંગ લઈ રહ્યા છે મહમૂદ મદની

66 મૌલાના લઈ રહ્યા છે પંચમઢીમાં સ્કાઉટ ગાઈડની ટ્રેનિંગ મદરસાઓમાં ભણનારા સ્ટૂડન્ટ્સને સ્કાઉટ ગાઈડથી જોડવામાં આવશે 20 હજાર નવયુવાનોને તાલીમ આપી ચુક્યું છે જમિયત ઉલેમા-એ-હિંદ દેશના સૌથી મોટા મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદ સાથે જોડાયેલા 66 મલૌના હાલ શારીરિક અને માનસિક ફિટનેસની ટ્રેનિંગ લઈ રહ્યા છે. જમિયત ઉલેમા એ હિંદના મહાસચિવ મૌલાના મહમૂદ મદની પોતાના 66 […]

HC નહી જઈ શક્યો અરજદાર, તો CJI બોલ્યા,હું પોતે શ્રીનગર આવીશ

જમ્મુ કાશ્મીર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાળકોને કસ્ટડીમાં લેવાનો મામલો બાળકોને લઈને અદાલતમાં સુનાવણી થશે CJI  કહ્યું ,તે પોતે શ્રીનગર આવશે જમ્મુ-કાશ્મીરઃ-સુપ્રીમ કોર્ટમાં સોમવારના રોજ જમ્મુ-કાશમીરમાં કસ્ટડીમાં લેવામાં આવી રહેલા બાળકોને લઈને સુનાવાણી થશે,અદાલતમાં અરજી દાખલ કરનાર તરફથી કહેવામાં આવ્યું કે,ખીણ વિસ્તારોમાં 10 થી 18 વર્ષના બોળકોને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે,  મામલે ચીફ જસ્ટીસ […]

દિન વિશેષ : 60 મિનિટમાં પાકિસ્તાન સામેનું ઓપરેશન પુરું કરનારા એર માર્શલ અર્જન સિંહને શ્રદ્ધાંજલિ

જાંબાજ એર માર્શલ અર્જન સિંહની કહાણી પાકિસ્તાનીઓનું કાશ્મીર લેવાનું સપનું કર્યું હતું ચકનાચૂર ઓપરેશન ગ્રાન્ડ સ્લેમને એર માર્શલ અર્જનસિંહે કર્યું હતું ફેલ 98 વર્ષની વયે માર્શલ ઓફ ઈન્ડિયન એરફોર્સ અર્જનસિંહનું નિધન 16 સપ્ટેમ્બર-2017ના રોજ હ્રદયરોગના હુમલાથી થયું હતુ. તેઓ ભારતીય વાયુસેનાના સૌથી વરિષ્ઠ અને ફાઈવ સ્ટાર રેન્ક ધરાવતા એકમાત્ર માર્શલ હતા. અર્જનસિંહને 1965ના ભારત અને […]

તેલ કંપની અરામકો પર થયેલા હુમલાની વિશ્વભરમાં અસરઃપેટ્રોલ-ડિઝલના ભાવમાં વધવાની શક્યતા

અરામકો ઓઈલ કંપની પર થયેલો હુમલો હુમલાના કારણે તેલના ભાવના વધારો થયો ઓઈલ ઉત્પાદન ઘટ્યું પેટ્રોટ-ડિઝલ થયું મોંધુ મોંધવારી પર હવે ડ્રોન હુમલાનો મોંધો માર પડશે અરામકોનો ડ્રોન હુમલાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો સાઉદી અરબની વિશ્વની સૌથી મોટી કાચા તેલની કંપની અરામકો પર ડ્રોન વડે થયેલા હુમલાના કારણે કેટલાક પ્રમાણમાં ઓઈલનું ઉત્પાદન ઘટ્યું છે, તે ઉપરાંત  […]

જમ્મુ-કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 72 વર્ષથી 740 કિ.મી. લાંબી એલઓસીનો વિવાદ

ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મામલે વિવાદ પાકિસ્તાન કરી ચુક્યું છે ત્રણ યુદ્ધ અને કારગીલનું ઉંબાડિયું પાકિસ્તાનને ભારતે આપી છે ચારેય યુદ્ધમાં કારમી હાર ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખાને લઈને 72 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. આ બંને દેશોની વચ્ચે ખેંચવામાં આવેલી 740 કિલોમીટર લાંબી અંકુશ રેખા છે. આવો જાણીએ એલઓસીને લઈને વિવાદનું કારણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code