1. Home
  2. Revoi

Revoi

આ વીડિયો જોઈને ભાવુક થયા આનંદ મહિન્દ્રા અને કહ્યું ,”આ પ્રકારના દ્રશ્યો મને આશાવાદ જાળવવામાં મદદ કરે છે.”

જાણીતા બિઝનેસ મેન આનંદ મહિન્દ્રા ટ્વિટર પર હંમેશા એક્ટિવ રહે છે,તેમણે એક રશિયન બાળકી વૈસિલીના નૉટઝેનનો વીડિયા શૅર કર્યો છે,જે બાળકીના જન્મ સાથે જ હાથ અને પગ નથી તે છતા પણ તે કોઈ પણ સહારા વગર પોતાના પગ વડે જમે છે.આ વીડિયોને લોકે ખુબજ પસંદ કર્યો છે, વીડિયો જોતા આનંદ મહીન્દ્રા પોતે ભાવુક થઈ ગયા […]

યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પુરુષોની સરખામણીમાં મહિલા શિક્ષકોની સંખ્યા ઓછી,બિહાર સૌથી આગળઃ-HRD

માનવ સંસાધન વિકાસ મંત્રાલયનો અખિલ ભારતીય ઉચ્ચ શિક્ષા સર્વે પુરુષ શિક્ષકો કરતા મહિલા શિક્ષકોનું પ્રમાણ ઓછું બિહારમાં મહિલા શિક્ષકનું સૌથી ઓછુ પ્રમાણ,પ્રથમ નંબરે બિહાર બિજા નંબરે ઉત્તર પ્રદેશ જ્યા મહિલા શિક્ષકનું પ્રમાણ 21.5 ટકા જ જ્યારે પશ્વિમ બેગાલ ત્રીજા નંબરે દેશભરમાં મહિલાઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે,ત્યારે દેશના ઉચ્ચ શિક્ષા સંસ્થાનોમાં પુરુષોની સરખામણીમાં મહિલા […]

ઝોમેટો પાસેથી 100 રુપિયાનું રિફંડ માંગ્યું,પછી એવું તો શું થયું કે, 100 ના ચક્કરમાં આ વ્યક્તિએ ગુમાવ્યા 77 હજાર રુપિયા ,

નવી દિલ્હીઃ-બિહારની રાજધાની પટનાથી એક ચોંકાવનારો કીસ્સો સામે આવ્યો છે,જ્યા એક વ્યક્તિને ઝોમેટોમાંથી ફુડ મંગાવવાનું ખુબ મોંધુ પડ્યુ છે,પટનાના એક એન્જિનિયરે ઝોમેટોમાંથી 100 રુપિયાનું ફુડ પાર્સલ મંગાવ્યું હતું, જો કે તે પૈસાનું રિફંડ ઈચ્છતો હતો,પરંતુ 100 રુપિયા પરત મળવાના બદલે તેના પોતાના 77 હજાર રુપિયા તેણે ગુમાવ્યા હતા. પટનાના એક વિષ્ણું માનક એન્જિનિયરે ઝોમેટો ફુડ […]

“મહારાજા હરિસિંહના કારણે ભારતનો ભાગ છે જમ્મુ-કાશ્મીર, મળે ભારતરત્ન”

મહારાજા હરિસિંહને ભારતરત્ન આપવાન માગણી વિક્રમાદિત્યસિંહે દાદા હરિસિંહ માટે માંગ્યું સર્વોચ્ચ સમ્માન મહારાજા હરિસિંહ જમ્મુ-કાશ્મીરના આખરી ડોગરા શાસક હતા નવી દિલ્હી: કોંગ્રેસના નેતા વિક્રમાદિત્યસિંહે સોમવારે માગણી કરી છે કે તેમના દિવંગત દાદા મહારાજા હરિસિંહને દેશનું સર્વોચ્ચ નાગરીક સમ્માન ભારતરત્ન એનાયત કરીને સમ્માનિત કરવામાં આવે. તેમણે એવી પણ માગણી કરી છે કે 23 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના આખરી […]

RSSનો સ્થાપના દિવસ : શિવ નાડર વિજયાદશમી મહોત્સવમાં બનશે ચીફ ગેસ્ટ

આરએસએએસના વિજયાદશમી કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ હશે શિવ નાડર દેશની દિગ્ગજ આઈટી કંપની એચસીએલના સંસ્થાપક છે શિવ નાડર આઈટી ક્ષેત્રના દિગ્ગજ શિવ નાડરને કાર્યક્રમમાં બોલાવવાના ખાસ છે નિહિતાર્થો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસે આઠમી ઓક્ટોબરે આયોજીત થનારા વિજયાદશમી કાર્યક્રમમાં આ વખતે આઈટી કંપની એચસીએલના સંસ્થાપક અને અધ્યક્ષ શિવ નાડર મુખ્ય અતિથિ હશે. આ કાર્યક્રમ સવારે સાત […]

વૃદ્ધને MRI મશીનમાં નાખીને ટેક્નીશિયન બહાર કાઢવાનું જ ભુલી ગયા,જો 30 સેકન્ડ વધુ વૃદ્ધ મશીનમાં રહ્યા હોત તો……

વૃદ્ધને MRI મશીનમાં નાખ્યા પછી ભુલી ગયા ટેક્નીશિયન વૃદ્ધનો શ્વાસ રુંધાવા લાગ્યો બેલ્ટ તોડીને વૃદ્ધ જોતે બહાર આવ્યા ટેક્નીશિયનની બેદરકારી સામે આવી 30 સેકન્ડમાં વૃદ્ધ બહાર ન આવતે તો મોત વ્હાલું થતે મોતના મુખમાંથી વૃદ્ધ બહાર આવ્યા હોસ્પિટલની લાપરવાહીના અનેક કીસ્સાઓ અવાર નવાર પ્રકાશીત થતા હોય છે ત્યારે ફરી એકવાર હોસ્પિટલની બેદરકારીની ઘટના પ્રકાશમાં આવી […]

SBIના ગ્રાહકો માટે ખુશખબર,1લી ઓક્ટોબરથી હોમ લૉન અને ઓટૉ લોન થશે સસ્તી

એસબીઆઈના ગ્રાહકોને મળ્યું દિવાળી ગિફ્ટ હોમ લૉન અને ઑટો લોન થશે સસ્તી તહેવાર પહેલા એસબીઆઈએ ગ્રાહકોને કર્યો ખુશ આ સુધારો 1લી ઓક્ટોબર 2019થી લાગુ પડશે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ તહેવારો આવતા પહેલાજ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે, SBIએ સોમવારના રોજ એમએસએમઈ,હાઉસિંગ અને રિટંલ લૉનના દરેક ફ્લોટિંગ રેટ લૉન માટે એક્સટર્નલ […]

કેટલાક લોકો ઈસ્લામની ખોટી વ્યાખ્યા કરીને કાશ્મીરમાં વ્યવધાન પેદા કરવા ચાહે છે : જનરલ બિપિન રાવત

કાશ્મીરમાં આતંકીઓ અને પાકિસ્તાનમાં તેમના સંચાલકોનું કમ્યુનિકેશન તૂટ્યું આતંકીઓની ઘૂસણખોરી માટે પાકિસ્તાન દ્વારા કરાઈ રહ્યો છે શસ્ત્રવિરામ ભંગ બાલાકોટને પાકિસ્તાને ફરીથી કર્યું છે સક્રિય નવી દિલ્હી : ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે સોમવારે ચેન્નઈમાં સીમા સુરક્ષા પર બોલતા કહ્યુ છે કે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ અને પાકિસ્તાનમાં તેમના સંચાલકો વચ્ચેનું કમ્યુનિકેશન તૂટ્યું છે. પરંતુ લોકો અને […]

બાલાકોટમાં આતંકી ફરી સક્રીય થતા, શું ફરીવાર થશે એરસ્ટ્રાઈક?-સેનાના પ્રમુખે આપ્યો આ જવાબ

આર્મી સીફ બિપિન રાવતે કહયું કે,પાકિસ્તાને આતંકી કેમ્પોને ફરી સક્રીય કર્યો છે,ચેન્નાઈના એક કાર્યક્રમમાં આર્મીના ચીફએ કહ્યું કે,ભારતે કરેલી એરસ્ટ્રાઈકે બાલાકોટને તોડી પાડ્યુ છે,પરંતુ છેલ્લા આઠ મહિનાઓથી પાકિસ્તાન આ સ્થળે ફરી આતંકી હરકતો કરવા લાગ્યું છે, ઉલ્લેખનીય છે કે,26 ફેબ્રારીના રોજ ભારતે પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી,આ એરસ્ટ્રાઈકમાં અનેક […]

Howdy Modi પર પી.ચિંદમ્બરમે સાધ્યુ નિશાનઃકહ્યું,’ભારતમાં બેરોજગારીને છોડીને બધુ જ સારુ છે’

હાઉડી મોદી પર ચિદમ્બરમે સાધ્યુ નિશાન મોદીજી કહ્યું કે ભારતમાં બધુ જ બરાબર છે ચિદમ્બરમે કહ્યું,ભારતમાં બેરોજગારી સિવાય બધુ બરાબર છે ચિદમ્બરમનું મોદીના શબ્દો વિરુધનું ટ્વિટ આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે તિહાડ જેલામાંથી જ હાઉડી મોદીના બહાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સીધુ  નિશાન સાધ્યુ હતુ. કાંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code