ઉલ્લેખનીય છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે હતા,છેલ્લા બે દિવસથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દેશના વડાપ્રઘાન નરેન્દ્રની બેઠક યોજાઈ હતી,ત્યારે હવે શી જિનપિંગ નેપાળ જવા માટે રવાના થી ચૂક્યા છે,રાષ્ટ્રપતિ બારતની મુલાકાત પછી હવે નેપાળની મુલાકાત કરશે.
Chennai: Prime Minister Narendra Modi leaves for Delhi after concluding the second informal summit with Chinese President Xi Jinping. #TamilNadu pic.twitter.com/r1zBIa6V8y
— ANI (@ANI) October 12, 2019
ત્યારે હવે પ્રધાન મંત્રી મોદી પણ દિલ્હી ખાતે પરત ફરી ચૂક્યા છે,મોદી અને શી જિનપિંગે આતંકવાદ અને કટ્ટરપંથ પર ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારે દેશના પ્રધાનમંત્રીએ મહાબલીપુરમના દરિયા કાંઠે સફાઈ કરીને ફરી એકવાર દેશને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.
