hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ભાજપના પ્રદેશ ઈન્ચાર્જ સુનીલ દેવધરનો દાવો, આંધ્રપ્રદેશના 18 ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ભાજપના પ્રદેશ ઈન્ચાર્જ સુનીલ દેવધરનો દાવો, આંધ્રપ્રદેશના 18 ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા
revoinews

ભાજપના પ્રદેશ ઈન્ચાર્જ સુનીલ દેવધરનો દાવો, આંધ્રપ્રદેશના 18 ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા

Revoi
Last updated: July 6, 2019 4:42 pm
Revoi
Published: July 6, 2019
Share
SHARE

આંધ્રપ્રદેશ ભાજપના પ્રદેશ પ્રભારી સુનીલ દેવધરે દાવો કર્યો છે કે ટીડીપીના 18 ધારાસભ્યો અને 30 એમએલસી તેમના સંપર્કમાં છે.

સુનિલ દેવધરે આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ ચંદ્રાબાબુ નાયડુ પર મોટું નિવેદન આપતા કહ્યુ છે કે ટીડીપીના અધ્યક્ષ બે વર્ષમાં જેલમાં જશે અને રાજ્યમાં ભાજપ મુખ્ય વિપક્ષી દળની ભૂમિકામાં હશે.

આંધ્રપ્રદેશમાં લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી થઈ હતી અને તેમાં વાઈએસઆર કોંગ્રેસને બહુમતી મળી હતી. બાદમાં જગનમોહન રેડ્ડી આંધ્રપ્રદેશના નવા મુખ્યપ્રધાન બન્યા છે. રેડ્ડીએ મુખ્યપ્રધાન બનતા જ ચંદ્રાબાબુ નાયડુની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો.

You Might Also Like

ઉત્તર પ્રદેશનું ફિલ્મ સિટી અહીં બનાવવામાં આવશે, જાણો તે કેટલી મોટી અને શાનદાર હશે
ટ્વીટર પર વધી પીએમ મોદીની લોકપ્રિયતા
नेशनल हेराल्ड केस: भाजपा ने कांग्रेस कार्यालय के पास किया प्रदर्शन, बोले सचदेवा- वसूला जाएगा एक-एक पैसा
જ્યોતિરાદિત્ય સિંધિયા નજીકના ભવિષ્યમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા, અટકળોનું બજાર થયું ગરમ
“આતંકીઓના નિશાને અમરનાથ યાત્રા, ષડયંત્રમાં પાકિસ્તની સેના પણ સામેલ”
TAGGED:BJPsunil deodhartdp
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
चुनावराजनीतिराष्ट्रीयलोकसभा चुनाव 2024हिन्दी

अमित शाह का दावा – लोकसभा चुनाव के पांच चरणों के बाद भाजपा जीत चुकी है 310 सीटें

Revoi Editor
Revoi Editor
May 21, 2024
श्रीराम मंदिर जमीन विवाद में बोले संजय सिंह – मैं झूठा साबित हुआ तो दर्ज कराएं 500 करोड़ की मानहानि का केस
यूपी : भाजपा गठबंधन विधायक दल की बैठक के बाद आज सरकार बनाने का दावा पेश करेंगे योगी
आर्कबिशप क्लेमिस ने मोदी सरकार पर साधा निशाना – ‘ईसाई धर्म को भारत से खत्म नहीं किया जा सकता’
राजस्थान : सियासी अटकलों के बीच सीएम अशोक गहलोत बोले – ‘मेरा इस्तीफा स्थायी रूप से सोनिया गांधी के पास’
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?