ભારતની વિરાંગનાઓ ભાગ-6: ઈતિહાસના પાનામાં હોવા છતા વિસરાયેલું રાણી ‘ઝલકારીબાઈનું બલિદાન’
સાહિન મુલતાની ઇતિહાસના પાનામાં ભુલાયેલા એક અશ્વસિદ્ધ યોદ્ધા રાણી ઝલકારી બાઈનો જન્મ બુંદેલખંડના એક ગામમાં નિર્ઘન કોરી પરિવારમાં થયો,ઝલકારી બાળપણથી જ સાહસિક હતા,એક વાર તેમનું સાહસિક હોવાનું ઉદાહરણ બાળ અવસ્થામાં ત્યારે જોવા મળ્યું જ્યારે ઝલકારીબાઈ જંગલમાં વાધ સાથે ભીડી પડ્યા અને પોતાની કુલ્હાડીથી એક જ ઘા મારી વાધને મારી નાખ્યો. ઝલકારી બાઈ એક સામાન્ય દલિત […]
