સીસીડીના માલિકનો મૃતદેહ મળી આવ્યોઃ બોર્ડને લખેલા પત્રમાં આર્થિક પરિસ્થિતીનો ઉલ્લેખ
સીસીડીના માલિકનો મૃતદેહ મળી આવ્યો બોર્ડને લખેલા પત્રમાં પોતાને જ દરેક પરિસ્થિતી માટે જવાબદાર ગણ્યા સીસીડી ઘણા સમયથી ખોટમાં ચાલી રહ્યું હતું આર્થિક લેન-દેનની વાત પરિવારથી પમ છુપાવી હતી સતત હતાશ થઈને આ પગલું ભર્યું CCDના માલિક અને પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ બે દિવસ પહેલા નેત્રાવતી નદી પર ફરવા જવાનું કહીને […]