1. Home
  2. Tag "uttar pradesh"

યોગી સરકાર એક્શનમાંઃ-મુલાયમ સિંહની લોહિયા ટ્રસ્ટ બિલ્ડિંગ ખાલી કરાવી

છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્રની સરકાર એક્શનમાં છે,પી ચિદમ્બરમ,ડીકેશિવ કુમાર અને ઉત્તર પ્રદેશમાં આઝમખાન સામે કાનુની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે મુલાયમ  સિંહના પરિવારને એક મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ આપ્યા પછી સરકારે મુલાયમ સિંહના પરિવાર પાસેથી લોહિયા ટ્રસ્ટનું મકાન ઝપ્ત કરી લીધું છે. રાજ્ય સંપત્તિ વિભાગે શુક્રવારે […]

રામપુરમાં કલમ 144 લાગુઃઅખિલેશ યાદવે મુલાકાત રદ કરી

રામપુરમાં કલમ 144 લાગુ અખિલેશ યાદવે પોતાની યાત્રા અટકાવી અખિલેશને ગેસ્ટ હાઉસના બદલે હોટલમાં રોકાવવાનો આદેશ અખિલેશ આઝમ ખાનના પરિવારને મળવા જવાના હતા આઝમ ખાનના સપોર્ટમાં અખિલેશ યાદવ મુલાયમ સિંહ અને અખિલેશ યાદવના મતે આઝમખાન પર લગાવેલા આરોપ ખોટા સમાજવાદીના પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રામપુરમાં કલમ 144 લાગુ પડતા પોતાની યાત્રા દર કરી છે,તેમણે હાલ […]

કાશીરામની હત્યાનો માયાવતી પર આરોપઃ-યોગી સરકારના મંત્રીની CBI તપાસની માંગ

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં થોડા સમય પહેલા જ મંત્રીમંડળનો વિસ્તાર બન્યો છે,યોગી સરકારમાં નવનિયુક્ત થયેલા મંત્રી ગિરરાજ સિંહ ઘર્મેશે બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતી માટે વિવાદીત ટીપ્પણી કરી છે,ગિરરાજ સિંહ ધર્મેશે માયાવતીને એક કંરટ વાળો તાર ગણાવી છે,તેમણે કહ્યું કે માયાવતી એક તાર છે,જે પણ કોઈ તેમને પકડશે બળી જશે, યોગી સરકારના મંત્રી ગિરરાજ […]

આઝમ ખાનની મુશ્કેલીઓમાં વધારોઃઆઝમની આગોતરા જામીન અરજી કોર્ટે નકારી

ઉત્તર પ્રદેશના રામપુરના સમાજ વાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના ગેર કાયદેસર બંધાણ પર પોસીલે અટેક કર્યું હતુ, તે ઉપરાંત આઝમખાનના રામપુરમાં આવેલા હમસફર રિસોર્ટના ગેરકાયદેસર દબાણ વાળા ભાગને તોડી પાડવામાં આવ્યો હતો, ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના સાશનકાળમાં આઝમખાને આ અંત્યંત સૂવિધા વાળા હમસફર રિસોર્ટની રચના કરી હતી. આ પહેલા આઝમ ખાનની યુનિવર્સિટી મોહમ્મદ અલી […]

ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં 2 ટેમ્પો પર ટ્રક પલટતા 15 લોકોના ઘટનાસ્થળે જ મોત

શાહજહાંપુર :  ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લાના રોજા ક્ષેત્રના જમુકા વળાંક પર મંગળવારે એક ગમખ્વાર સડક દુર્ઘટના સર્જાઈ છે. આ સડક દુર્ઘટનામાં એક ટ્રક છોટા હાથી અને ટેમ્પો પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા અન્ય લોકોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. મૃતકોમાં મોટાભાગના […]

દેવવાણીને પ્રોત્સાહન માટે ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાન તૈયાર કરશે જ્ઞાની પુરોહિત

લખનૌ: સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન માટે ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાન જ્ઞાની પુરોહિત તૈયાર કરવાની રણનીતિ બનાવી રહ્યું છે. ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાનના અધ્યક્ષ ડૉ. વાચસ્પતિ મિશ્રે આઈએએનએસને કહ્યુ છે કે દેવવાણી સંસ્કૃતને જન-જન સુધી પહોંચાડવા માટે સંસ્કૃતનું શિક્ષણ લેનારા સ્ટૂડન્ટ્સને પ્રશિક્ષિત કરવા તેમને સારું પુરોહિતીનું જ્ઞાન આપવામાં આવશે. તેમણે કહ્યુ છે કે પુરોહિત ન માત્ર કર્મકાંડનો મર્મજ્ઞ હશે, […]

યુપીના પ્રયાગરાજમાં એક દિવસમાં 6 હત્યાઓ બાદ એસએસપીને હટાવાયા

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક દિવસમાં છ હત્યાઓ પર યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. પ્રયાગરાજના એસએસપી અતુલ શર્માને હટાવી દેવામાં આવ્યા છે. અતુલ શર્માના સ્થાને સત્યાર્થ અનિરુદ્ધને પ્રયાગરાજના એસએસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ અતુલ શર્માને યુપી ડીજીપી મુખ્યમથક ખાતે મોકલી દેવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે રવિવારે ધૂમનગંજના ચોકમાં ટ્રિપલ મર્ડર બાદ થરવઈમાં પતિ-પત્ની […]

પ્રશંસનીય : યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે પોતાની VIP સુરક્ષામાંથી હટાવ્યા 50 સુરક્ષાકર્મી

વીઆઈપી કલ્ચરને સમાપ્ત કરવાની દિશામાં યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે નક્કર પગલું ઉઠાવ્યું છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલે પોતાની સુરક્ષામાં તેનાત 50 સુરક્ષાકર્મીઓની ટુકડીને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. તેમણે તમામ સુરક્ષાકર્મીઓને રાજ્ય સરકારને પાછા મોકલવા માટે જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે આ તમામ સુરક્ષાકર્મીઓને સામાન્ય લોકોની સેવા કરવી જોઈએ. રાજ્યપાલ આનંદીબહેન પટેલના આ પગલાની પ્રશંસા થઈ […]

યુપી: સોનભદ્રના ઉમ્ભા ગામ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, હત્યાકાંડથી પીડિત પરિવારો સાથે કરી રહ્યા છે મુલાકાત

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે યુપીના સોનભદ્રમાં ગત મહીને થયેલા હત્યાકાંડના પીડિત પરિવારોને ફરીથી મળવા માટે પહોંચ્યા છે. પરંતુ તેમની આ મુલાકાત પહેલા સોનભદ્ર હત્યાકાંડને લઈને ખુદ કોંગ્રેસ ઘેરાઈ ગઈ છે. તપાસમાં કોંગ્રેસના એક નેતાનું નામ સામે આવ્યું છે. તેના કારણે પ્રિયંકા ગાંધીની ગત મુલાકાતની જેમ જ આ વખતની અહીંની યાત્રાને લઈને યુપીના […]

યુપી: બિજનૌરમાં મદરસામાંથી ગેરકાયદેસર હથિયાર જપ્ત, 6 શખ્સોની ધરપકડ

બિજનૌર : ઉત્તરપ્રદેશના બિજનૌરમાં શેરકોટ વિસ્તારમાં એક મદરસા મદરસા દારુલ કુરાન હમીદયા પર દરોડાની કાર્યવાહી કરીને પોલીસે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે. બિજનૌર પોલીસે મદરસામાંથી છ શકમંદ યુવકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસે હથિયારો અને કારતૂસ જપ્ત કર્યા છે. પોલીસના રેન્જ આઈજી અફઝલગઢ કૃપાશંકર કનૌજિયાએ કહ્યુ છે કે શેરકોટમાં કાંધલ માર્ગ પર આવેલી મદરસા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code