1. Home
  2. Tag "uttar pradesh"

આઝમ ખાનની મુશ્કેલીઓમાં વધારોઃઆઝમની આગોતરા જામીન અરજી કોર્ટે નકારી

ઉત્તર પ્રદેશના રામપુરના સમાજ વાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના ગેર કાયદેસર બંધાણ પર પોસીલે અટેક કર્યું હતુ, તે ઉપરાંત આઝમખાનના રામપુરમાં આવેલા હમસફર રિસોર્ટના ગેરકાયદેસર દબાણ વાળા ભાગને તોડી પાડવામાં આવ્યો હતો, ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના સાશનકાળમાં આઝમખાને આ અંત્યંત સૂવિધા વાળા હમસફર રિસોર્ટની રચના કરી હતી. આ પહેલા આઝમ ખાનની યુનિવર્સિટી મોહમ્મદ અલી […]

ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં 2 ટેમ્પો પર ટ્રક પલટતા 15 લોકોના ઘટનાસ્થળે જ મોત

શાહજહાંપુર :  ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લાના રોજા ક્ષેત્રના જમુકા વળાંક પર મંગળવારે એક ગમખ્વાર સડક દુર્ઘટના સર્જાઈ છે. આ સડક દુર્ઘટનામાં એક ટ્રક છોટા હાથી અને ટેમ્પો પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા અન્ય લોકોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. મૃતકોમાં મોટાભાગના […]

દેવવાણીને પ્રોત્સાહન માટે ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાન તૈયાર કરશે જ્ઞાની પુરોહિત

લખનૌ: સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન માટે ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાન જ્ઞાની પુરોહિત તૈયાર કરવાની રણનીતિ બનાવી રહ્યું છે. ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાનના અધ્યક્ષ ડૉ. વાચસ્પતિ મિશ્રે આઈએએનએસને કહ્યુ છે કે દેવવાણી સંસ્કૃતને જન-જન સુધી પહોંચાડવા માટે સંસ્કૃતનું શિક્ષણ લેનારા સ્ટૂડન્ટ્સને પ્રશિક્ષિત કરવા તેમને સારું પુરોહિતીનું જ્ઞાન આપવામાં આવશે. તેમણે કહ્યુ છે કે પુરોહિત ન માત્ર કર્મકાંડનો મર્મજ્ઞ હશે, […]

યુપીના પ્રયાગરાજમાં એક દિવસમાં 6 હત્યાઓ બાદ એસએસપીને હટાવાયા

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક દિવસમાં છ હત્યાઓ પર યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. પ્રયાગરાજના એસએસપી અતુલ શર્માને હટાવી દેવામાં આવ્યા છે. અતુલ શર્માના સ્થાને સત્યાર્થ અનિરુદ્ધને પ્રયાગરાજના એસએસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ અતુલ શર્માને યુપી ડીજીપી મુખ્યમથક ખાતે મોકલી દેવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે રવિવારે ધૂમનગંજના ચોકમાં ટ્રિપલ મર્ડર બાદ થરવઈમાં પતિ-પત્ની […]

પ્રશંસનીય : યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે પોતાની VIP સુરક્ષામાંથી હટાવ્યા 50 સુરક્ષાકર્મી

વીઆઈપી કલ્ચરને સમાપ્ત કરવાની દિશામાં યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે નક્કર પગલું ઉઠાવ્યું છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલે પોતાની સુરક્ષામાં તેનાત 50 સુરક્ષાકર્મીઓની ટુકડીને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. તેમણે તમામ સુરક્ષાકર્મીઓને રાજ્ય સરકારને પાછા મોકલવા માટે જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે આ તમામ સુરક્ષાકર્મીઓને સામાન્ય લોકોની સેવા કરવી જોઈએ. રાજ્યપાલ આનંદીબહેન પટેલના આ પગલાની પ્રશંસા થઈ […]

યુપી: સોનભદ્રના ઉમ્ભા ગામ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, હત્યાકાંડથી પીડિત પરિવારો સાથે કરી રહ્યા છે મુલાકાત

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે યુપીના સોનભદ્રમાં ગત મહીને થયેલા હત્યાકાંડના પીડિત પરિવારોને ફરીથી મળવા માટે પહોંચ્યા છે. પરંતુ તેમની આ મુલાકાત પહેલા સોનભદ્ર હત્યાકાંડને લઈને ખુદ કોંગ્રેસ ઘેરાઈ ગઈ છે. તપાસમાં કોંગ્રેસના એક નેતાનું નામ સામે આવ્યું છે. તેના કારણે પ્રિયંકા ગાંધીની ગત મુલાકાતની જેમ જ આ વખતની અહીંની યાત્રાને લઈને યુપીના […]

યુપી: બિજનૌરમાં મદરસામાંથી ગેરકાયદેસર હથિયાર જપ્ત, 6 શખ્સોની ધરપકડ

બિજનૌર : ઉત્તરપ્રદેશના બિજનૌરમાં શેરકોટ વિસ્તારમાં એક મદરસા મદરસા દારુલ કુરાન હમીદયા પર દરોડાની કાર્યવાહી કરીને પોલીસે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે. બિજનૌર પોલીસે મદરસામાંથી છ શકમંદ યુવકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસે હથિયારો અને કારતૂસ જપ્ત કર્યા છે. પોલીસના રેન્જ આઈજી અફઝલગઢ કૃપાશંકર કનૌજિયાએ કહ્યુ છે કે શેરકોટમાં કાંધલ માર્ગ પર આવેલી મદરસા […]

મગજના તાવના મામલે સુપ્રીમ કોર્ટનો ઠપકો, કેન્દ્ર-બિહાર-યુપી સરકારને 7 દિવસમાં જવાબની તાકીદ

બિહારમાં મગજના તાવનો કેર યથાવત છે. સતત તેની સાથે જોડાયેલા મામલા સામે આવી રહ્યા છે અને તેમા મૃત્યુઆંક 152 પર પહોંચી ચુક્યો છે. મગજના તાવનેકારણે હાહાકાર વચ્ચે આજે આ મામલા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. મગજના તાવના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને બિહાર તથા યુપી સરકાર પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે સરકારોને ત્રણ […]

દેશભરમાં ગરમીના પ્રકોપ વચ્ચે ઉત્તરપ્રદેશમાં આંધી-વરસાદમાં 18ના મોત

યુપીમાં ગુરુવારે મોડી સાંજે આવેલી આંધી અને વરસાદને કારણે દુર્ઘટનાઓ અને વીજળી પડવાની ઘટનાઓમાં 18 લોકોના મોત નીપજ્યા છે. જેમા મૈનપુરીમાં 6, એટા અને કાસગંજમાં 3-3 અને મુરાદાબાદ, મહોબા, હમીરપુર, ફર્રુખાબાદ, બદાયૂં અને ફર્રુખાબાદમાં એક-એક વ્યક્તિના મોત નીપજ્યા છે. દિવસભર ધોમધખતા તડકા બાદ સાંજે લગભગ સાત વાગ્યે મોસમે મિજાજ બદલ્યો હતો. ફિરોજાબાદ, જાલૌન સહીતના ઘણાં […]

Why the BJP is not unbeatable in Uttar Pradesh

The national election results of 2019 majorly depends on the voters’ share in Uttar Pradesh. The battleground state is home to 80 out of 543 Lok Sabha constituencies that is enough to make or break a government. It is clear that the Bharatiya Janata Party (BJP) is having a hard time replicating its 2014 performance […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code