1. Home
  2. Tag "uttar pradesh"

ફાઈનાન્સ કંપનીઓની દાદાગીરી, મુસાફરો ભરેલી બસને કરી હાઈજેક

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના આગ્રામાં ફાઈનાન્સ કંપનીની દાદાગીરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુસાફરોને લઈને ગુરૂગ્રામથી મધ્યપ્રદેશ જઈ રહેલી ખાનગી બસને હાઈજેક કરવામાં આવી હતી. ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓની ઓળખ આપીને ચાર શખ્સોએ બસના ચાલક અને કંડકટરને ઉતારીને બસને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. બસના ડ્રાઈવર અને કંડકટરે પોલીસનો સંપર્ક કરતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. બસ […]

સત્તા માટે હિન્દુત્વના શરણમાં સપા અને બસપા, અખિલેશ અને માયાવતીએ કરી મંદિર બનાવવાની જાહેરાત

દિલ્હીઃ ભારતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયમાં મોટો બદલાવ આવ્યો હોય તેવુ લાગી રહ્યું છે, તજજ્ઞો પણ માની રહ્યા છે કે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ધર્મના આધારે રાજનીતિ કરાઈ રહી છે. તાજેતરમાં જ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેનો સીધો ફાયદો દેશમાં આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં […]

ઉત્તર પ્રદેશ સરકારે અનલોક-3ની માર્ગદર્શિકા કરી જાહેર, વિકએન્ડમાં રહેશે લોકડાઉન

સમગ્ર ભારતમાં 1 ઑગસ્ટથી અનલોક 3.0 અમલી બનશે ઉત્તરપ્રદેશ સરકારે પણ અનલોક 3.0ની માર્ગદર્શિકા રજૂ કરી ઉત્તરપ્રદેશમાં શનિવાર અને રવિવાર માર્કેટ બંધ રહેશે ભારતના સરકારના ગૃહ મંત્રાલયે 1લી ઑગસ્ટથી અમલી બનનાર અનલોક 3.0ની માર્ગદર્શિકા જારી કરી છે. તેની સાથોસાથ ઉત્તર પ્રદેશ સરકારે પણ અનલોક 3ની માર્ગદર્શિકા રજૂ કરી છે. પરંતુ તેમાં કેટલાક નિયમોમાં ફેરફાર જોવા […]

અયોધ્યા રામ મંદિર ભુમિ પૂજનને ભવ્ય બનાવવાની તૈયારીઓ- વીએચપીનો મેગા પ્લાન તૈયાર

અયોધ્યા ભુમિ પૂજનને ભવ્ય બનાવાની તૈયારીઓ શરુ તમામ લોકોને ઘરે  રહીને ઉત્સવ મનાવવાની જાણ કરવામાં આવી દરેક લોકોને ઘરે અને આસપાસના મંદિરોમાં  દિપક પ્રગટાવવાની અપીલ કરાઈ વીએચપી નો મેગા પ્લાન રેડી સમગ્ર દશની જનતા રામ મંદિરના નિર્માણને લઈને ભારે ઉત્સાહમાં જોવા મળી રહી છે ત્યારે અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના ભુમિ પૂજનને પણ શાનદાર […]

વીડિયોઃ-SP નેતાનો ડ્રામા,બાપુની પ્રતિમાં સામે ઘ્રૂસ્કે-ઘ્રૂસ્કે રડીને બોલ્યા- ‘તમે ક્યા ચાલ્યા ગયા’

રાજનીતિ માણસને શું-શું કરાવે છે તેનું ઉદાહરણ જોઈએ તો જોઈલેજો એકવાર આ વીડિયા,નેતાઓ સમાચાર પત્રની ખબર બનવા માટે અવનવા પેંતરા અજમાવતા હોય છે, અને  પેંતરાના માધ્યમથી તેઓ સમાચાર પત્રની ખાસ ખબર બની જતા હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશના સંભલમાંથી તાજેતરમાં જ એક વો કિસ્સો સામે આવ્યો છો,જેમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જંયતી પર રાજકારણનું એક […]

યૂપી ખનન ઘોટાળાનો કેસઃ- CBIની ફરિયાદના આધારે ઈડી ગુનેગારો સામે કેસ દાખલ કરશે

વર્ષ 2012 થી વર્ષ 2016 નો મામલો ગેરકાનુની ખનન – CBIના છાપો માર્યા બાદ આરોપીની મુશ્કેલી વધી CBIએ 2 ISI અધિકારીઓને આરોપી ગણાવ્યા અધિકારીઓના ઘરમાંથી છાપો મારતા 15 લાખ રોકડા મળ્યા હતા  કેસમાં અન્ય દસ લોકોના નામનો પણ સમાવેશ અખિલેશ યાદવના સમયકાળ દરમિયાનની ઘટના ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેર ખોદકામનું કૌંભાડ વર્ષ 2012થી લઈને વર્ષ 2016 વચ્ચે […]

“યૂપીમાં શિક્ષણની કથળેલી પરિસ્થિતિ માટે કોંગ્રેસ અને બીજેપી જવાબદાર”-માયાવતી

માયાવતીએ કોંગ્રેસ-બીજેપી પર કર્યો શાબ્દીક પ્રહાર એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય બીજેપી અને કોંગ્રેસની પોલ ખોલે છે શિક્ષણની કથળેલી હાલત પર નિરાશા દર્શાવી નીતિ આયોગની સ્કુલની શિક્ષા સંબંધી રૈકિંગ બાબત પર આપ્યુ ભાષણ સ્કુલ એજ્યુકેશન ક્વોલિટી ઈન્ડેક્સમાં ઉત્તર પ્રદેશ સોથી નીચા સ્તરે આવ્યું છે, કેરલ પ્રથમ સ્થાને છે,રાજસ્થાન બીજા અને કર્ણાટક ત્રીજા સ્થાને દેશના […]

પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા આઝમ ખાનની પત્નીએ 30 લાખનો દંડ ભરવો પડ્યો

રામપુર સીટ પરથી નોંધાવી ઉમેદવારી ઉમેદવારી નોંધાવતા પહેલા 30 લાખનો દંડ ભરવો પડ્યો વિજચોરીના મામલામાં તન્જીમ ફાતેમાને 30 લાખનો દંડ ફટકારાયો હતો આઝમખાનના રિસોર્ટમાં વીજચોરી પકડાય હતી આઝમખાનના હમસફર રિસોર્ટમાં રેડ પાડવાના સમયે 5 KW મીટર પર અંદાજે 33 KWનો ભાર જોવા મળ્યો હતો, રિસોર્ટમાં વિજળી સપ્લાય માટે અલગથી એક પાવર લાઈન લગાવવામાં આવી હતી,જ્યારે […]

હિન્દુ તરછોડાયેલી પીડિતાને ન્યાય અપાવવા માટે બનશે કાયદો-યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રેદશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ત્રિપલ તલાકનો શિકાર થયેલી મહિલાઓ સાથે બુધવારના રોજ મુલાકાત કરી હતી,તે સમય દરમિયાન સીએમ યોગીએ  કહ્યું કે,હિન્દુ પરિત્યક્તા મહિલાઓને પણ આ રીતે ન્યાય અપાવવામાં આવશે,એક લગ્ન કરીને બીજી મહિલાને રાખનારા હિન્દુ પુરુષોને સજા આપનારો કાયદો બનાવવમાં આવશે, યોગી આદિત્યનાથે આગળ કહ્યું કે,ટ્રિપલ તલાકથી પીડિત મહિલાઓનો કેસ સરકાર લડશે,ત્રિપલ તલાકથી પીડિત […]

64 બેઠકો પર પેટાચૂંટણી: ઉત્તરપ્રદેશની 11 બેઠકો પર 21 ઓક્ટોબરે વોટિંગ

યુપીની 11 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન દેશના 17 રાજ્યોની 64 બેઠકો પર પેટાચૂંટણીની ઘોષણા 21 ઓક્ટોબરે થશે વોટિંગ અને 24 ઓક્ટોબરે પરિણામ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની સાથે જ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ દેશની અલગ-અલગ રાજ્યોની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી કરવાનું એલાન કરી દીધું છે. દેશના અલગ-અલગ રાજ્યોની 64 બેઠકો પર પેટાચૂંટણીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code