1. Home
  2. Tag "uttar pradesh"

અયોધ્યા રામ મંદિર ભુમિ પૂજનને ભવ્ય બનાવવાની તૈયારીઓ- વીએચપીનો મેગા પ્લાન તૈયાર

અયોધ્યા ભુમિ પૂજનને ભવ્ય બનાવાની તૈયારીઓ શરુ તમામ લોકોને ઘરે  રહીને ઉત્સવ મનાવવાની જાણ કરવામાં આવી દરેક લોકોને ઘરે અને આસપાસના મંદિરોમાં  દિપક પ્રગટાવવાની અપીલ કરાઈ વીએચપી નો મેગા પ્લાન રેડી સમગ્ર દશની જનતા રામ મંદિરના નિર્માણને લઈને ભારે ઉત્સાહમાં જોવા મળી રહી છે ત્યારે અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના ભુમિ પૂજનને પણ શાનદાર […]

વીડિયોઃ-SP નેતાનો ડ્રામા,બાપુની પ્રતિમાં સામે ઘ્રૂસ્કે-ઘ્રૂસ્કે રડીને બોલ્યા- ‘તમે ક્યા ચાલ્યા ગયા’

રાજનીતિ માણસને શું-શું કરાવે છે તેનું ઉદાહરણ જોઈએ તો જોઈલેજો એકવાર આ વીડિયા,નેતાઓ સમાચાર પત્રની ખબર બનવા માટે અવનવા પેંતરા અજમાવતા હોય છે, અને  પેંતરાના માધ્યમથી તેઓ સમાચાર પત્રની ખાસ ખબર બની જતા હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશના સંભલમાંથી તાજેતરમાં જ એક વો કિસ્સો સામે આવ્યો છો,જેમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જંયતી પર રાજકારણનું એક […]

યૂપી ખનન ઘોટાળાનો કેસઃ- CBIની ફરિયાદના આધારે ઈડી ગુનેગારો સામે કેસ દાખલ કરશે

વર્ષ 2012 થી વર્ષ 2016 નો મામલો ગેરકાનુની ખનન – CBIના છાપો માર્યા બાદ આરોપીની મુશ્કેલી વધી CBIએ 2 ISI અધિકારીઓને આરોપી ગણાવ્યા અધિકારીઓના ઘરમાંથી છાપો મારતા 15 લાખ રોકડા મળ્યા હતા  કેસમાં અન્ય દસ લોકોના નામનો પણ સમાવેશ અખિલેશ યાદવના સમયકાળ દરમિયાનની ઘટના ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેર ખોદકામનું કૌંભાડ વર્ષ 2012થી લઈને વર્ષ 2016 વચ્ચે […]

“યૂપીમાં શિક્ષણની કથળેલી પરિસ્થિતિ માટે કોંગ્રેસ અને બીજેપી જવાબદાર”-માયાવતી

માયાવતીએ કોંગ્રેસ-બીજેપી પર કર્યો શાબ્દીક પ્રહાર એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય બીજેપી અને કોંગ્રેસની પોલ ખોલે છે શિક્ષણની કથળેલી હાલત પર નિરાશા દર્શાવી નીતિ આયોગની સ્કુલની શિક્ષા સંબંધી રૈકિંગ બાબત પર આપ્યુ ભાષણ સ્કુલ એજ્યુકેશન ક્વોલિટી ઈન્ડેક્સમાં ઉત્તર પ્રદેશ સોથી નીચા સ્તરે આવ્યું છે, કેરલ પ્રથમ સ્થાને છે,રાજસ્થાન બીજા અને કર્ણાટક ત્રીજા સ્થાને દેશના […]

પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા આઝમ ખાનની પત્નીએ 30 લાખનો દંડ ભરવો પડ્યો

રામપુર સીટ પરથી નોંધાવી ઉમેદવારી ઉમેદવારી નોંધાવતા પહેલા 30 લાખનો દંડ ભરવો પડ્યો વિજચોરીના મામલામાં તન્જીમ ફાતેમાને 30 લાખનો દંડ ફટકારાયો હતો આઝમખાનના રિસોર્ટમાં વીજચોરી પકડાય હતી આઝમખાનના હમસફર રિસોર્ટમાં રેડ પાડવાના સમયે 5 KW મીટર પર અંદાજે 33 KWનો ભાર જોવા મળ્યો હતો, રિસોર્ટમાં વિજળી સપ્લાય માટે અલગથી એક પાવર લાઈન લગાવવામાં આવી હતી,જ્યારે […]

હિન્દુ તરછોડાયેલી પીડિતાને ન્યાય અપાવવા માટે બનશે કાયદો-યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રેદશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ત્રિપલ તલાકનો શિકાર થયેલી મહિલાઓ સાથે બુધવારના રોજ મુલાકાત કરી હતી,તે સમય દરમિયાન સીએમ યોગીએ  કહ્યું કે,હિન્દુ પરિત્યક્તા મહિલાઓને પણ આ રીતે ન્યાય અપાવવામાં આવશે,એક લગ્ન કરીને બીજી મહિલાને રાખનારા હિન્દુ પુરુષોને સજા આપનારો કાયદો બનાવવમાં આવશે, યોગી આદિત્યનાથે આગળ કહ્યું કે,ટ્રિપલ તલાકથી પીડિત મહિલાઓનો કેસ સરકાર લડશે,ત્રિપલ તલાકથી પીડિત […]

64 બેઠકો પર પેટાચૂંટણી: ઉત્તરપ્રદેશની 11 બેઠકો પર 21 ઓક્ટોબરે વોટિંગ

યુપીની 11 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન દેશના 17 રાજ્યોની 64 બેઠકો પર પેટાચૂંટણીની ઘોષણા 21 ઓક્ટોબરે થશે વોટિંગ અને 24 ઓક્ટોબરે પરિણામ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની સાથે જ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ દેશની અલગ-અલગ રાજ્યોની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી કરવાનું એલાન કરી દીધું છે. દેશના અલગ-અલગ રાજ્યોની 64 બેઠકો પર પેટાચૂંટણીની […]

યોગી સરકાર એક્શનમાંઃ-મુલાયમ સિંહની લોહિયા ટ્રસ્ટ બિલ્ડિંગ ખાલી કરાવી

છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્રની સરકાર એક્શનમાં છે,પી ચિદમ્બરમ,ડીકેશિવ કુમાર અને ઉત્તર પ્રદેશમાં આઝમખાન સામે કાનુની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે મુલાયમ  સિંહના પરિવારને એક મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ આપ્યા પછી સરકારે મુલાયમ સિંહના પરિવાર પાસેથી લોહિયા ટ્રસ્ટનું મકાન ઝપ્ત કરી લીધું છે. રાજ્ય સંપત્તિ વિભાગે શુક્રવારે […]

રામપુરમાં કલમ 144 લાગુઃઅખિલેશ યાદવે મુલાકાત રદ કરી

રામપુરમાં કલમ 144 લાગુ અખિલેશ યાદવે પોતાની યાત્રા અટકાવી અખિલેશને ગેસ્ટ હાઉસના બદલે હોટલમાં રોકાવવાનો આદેશ અખિલેશ આઝમ ખાનના પરિવારને મળવા જવાના હતા આઝમ ખાનના સપોર્ટમાં અખિલેશ યાદવ મુલાયમ સિંહ અને અખિલેશ યાદવના મતે આઝમખાન પર લગાવેલા આરોપ ખોટા સમાજવાદીના પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રામપુરમાં કલમ 144 લાગુ પડતા પોતાની યાત્રા દર કરી છે,તેમણે હાલ […]

કાશીરામની હત્યાનો માયાવતી પર આરોપઃ-યોગી સરકારના મંત્રીની CBI તપાસની માંગ

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં થોડા સમય પહેલા જ મંત્રીમંડળનો વિસ્તાર બન્યો છે,યોગી સરકારમાં નવનિયુક્ત થયેલા મંત્રી ગિરરાજ સિંહ ઘર્મેશે બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતી માટે વિવાદીત ટીપ્પણી કરી છે,ગિરરાજ સિંહ ધર્મેશે માયાવતીને એક કંરટ વાળો તાર ગણાવી છે,તેમણે કહ્યું કે માયાવતી એક તાર છે,જે પણ કોઈ તેમને પકડશે બળી જશે, યોગી સરકારના મંત્રી ગિરરાજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code