1. Home
  2. Tag "un"

સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં 8મી વખત ભારતે કાર્યભાર સંભાળ્યો –  આતંકવાદ સામે કડકવલણ અપનાવ્યું

UNSCમાં ભાપરતે કાર્યભાર સંભાળ્યો કહ્યું – આતંકવાદ સામે ચુપ નહી રહીએ આતંકવાદ સામે સતત ભારત અવાજ ઉઠાવતું આવ્યું છે દિલ્હીઃ- સંયૂક્ત રાષ્ટ્ર પરિષદમાં સતત 8મી વખત ભારતે  અસ્થાયી સભ્ય તરીકે કાર્યભાર સંભાળ્યો છે .યૂએનમાં ભારત સતત આતંકવાદ સામે અવાજ ઉઠાવતું આવ્યું છે, આ ખાસ પ્રસંગે યૂેનમાં દેશનો રાષ્ટ્રધ્વન લગાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ન્યૂયોર્ક […]

A Pakistani Army Colonel tried to convert UN mission employees into Islam religion, Inquiry started

New Delhi: A Pakistani Army colonel has tried to convert UN mission employees into Islam in Congo and Internal inquiry ordered. According to the report of Media – Colonel Saqib Mushtaqi is a contingent deputy commander part of United Nations Organization Stabilization Mission in the Democratic Republic of the Congo. The General Headquarters (GHQ) has […]

વર્ષ 2020 અત્યાર સુધીનું ત્રીજુ સૌથી ગરમ વર્ષ, UNના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રસંઘની હવમાન સંસ્થા વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઓર્ગેનાઈઝેશને ગ્લોબલ વોર્મિંગ અંગેનો સ્ટેટ ઓફ ગ્લોબલ ક્લાઈમેટ-2020 રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર વર્ષ 1850 પછી 2020નું વર્ષ ત્રીજું સૌથી ગરમ વર્ષ રહ્યું છે. રિપોર્ટ અનુસાર 2020માં સરેરાશ કરતા 1.2 ડીગ્રી વધારે તાપમાન જોવા મળ્યું હતું. જે ધરતીના હવામાનમાં બહુ મોટો […]

સંયૂક્ત રાષ્ટ્રની સભામાં ભારતે પાકિસ્તાનને લગાવી ફટકાર

સંયૂક્ત રાષ્ટ્રની સભામાં ભારતે પાકિસ્તાનને લગાવી ફટકાર સચિવ આશીષ શર્માએ પ્રતિનિધિત્વ કર્યું કહ્યું -પાક. એ વિતેલા વર્ષે પારિત સાંસ્કૃતિકના પ્રસ્તાવનું ઉલ્લંઘન કર્યું  દિલ્હીઃ- આતંકવાદ અને ઘાર્મિક ભેદભાવના મુદ્દા પર ભારત એ પાકિસ્તાનને ફરી એક વાર ઘેર્યું  છે, આ બાબતે યૂએનના મંચ પર પાકિસ્તાનને ભાતે  બરાબર સંભાવ્યું હતું, ભારત તરફથી સચિવ આશીષ શર્માએ કહ્યું કે, પાકિસ્તાન […]

ISIS  સાથે સંકળાયેલા જુથો કોરોના મામલે અફવાઓ ફેલાવી રહ્યા છે – યૂએન ના રિપોર્ટમાં થયો ખુલાસો

ISIS  સાથે સંકળાયેલા જુથો  સોશિયલ મીડિયોનો દુર ઉપયોગ કરે છે સોશિયલ મીડિયો થકી કોરોનાની અફવાઓ ફેલાવે છે  યૂએન ના રિપોર્ટમાં થયો ખુલાસ દિલ્હી -: સમગ્ર વિશ્વભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, કોરોનાને લઈને અનેક અફવાઓ પણ વધુ ફેલાઈ રહી છે, જેમાં અલ કાયદા અને આઇએસઆઈએસ સાથે સંકળાયેલ સંગઠનો ‘કાવતરાંની કથિત કથાઓ’ ફેલાવવાનું કાવતરુ કરી રહ્યા […]

સંયૂક્ત રાષ્ટ્રની સલાહકારે લખેલા પુસ્તકમાં કહ્યું, ‘નરેગા ભારતની મોટી સફળતા છે’

સંયૂક્ત રાષ્ટ્રની સલાહકાર- નરેગાને ભારતની મોટી સફળતા ગણાવી નરેદાનો ઉલ્લેખતેમના લખેલા પુસ્તકમાં કર્યો સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ સલાહકાર ઉષા મિશ્રા હેઝને તેમના પુસ્તકમાં ભારતમાં તાજેતરના સમયમાં નરેગા (હવે મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) ને એક મોટી સફળતાની સ્ટોરી ગણાવી છે. તેમણે કહ્યું  કે, તેનાથી દેશની વસ્તીના કમજોર વર્ગને ભૂખમરાથી સુરક્ષા આપવામાં […]

વર્લ્ડ ફૂડ ડે શા માટે ઉજવવામાં આવે છે ? જાણો તેનું કારણ

16 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે વર્લ્ડ ફૂડ ડે ભૂખથી પીડિત લોકો માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી કરાઈ છે ઉજવણી કોરોના વાયરસથી પીડિતોને આજનો દિવસ સમર્પિત અમદાવાદ: દુનિયાભરમાં 16 ઓક્ટોબરના રોજ વર્લ્ડ ફૂડ ડે ઉજવવામાં આવે છે. જો કે,ઘણા લોકોને આ વાતની એક ગેરસમજ છે કે આ દિવસ ખાણી-પીણી સાથે જોડાયેલો છે. પરંતુ વર્લ્ડ ફૂડ ડે […]

UNGAમાં ચીનના રાષ્ટ્રપતિએ કહ્યુ, અમારી કોઈ દેશ સાથે કોલ્ડ કરવાની ઈચ્છા નથી

નવી દિલ્લી:  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75માં સેશનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગએ કહ્યું કે ચીનની કોઈ દેશ સાથે કોલ્ડ વોર કરવાની ઈચ્છા નથી અને બે દેશો વચ્ચે મતભેદ હોવો તે સ્વાભાવિક છે પણ તેનો ઉકેલ વાર્તાલાપથી આવવો જોઈએ. હાલ કોરોનાવાયરસના સંકટના કારણે સમગ્ર દુનિયાની નજરમાં ચીન પ્રત્યે અલગ વિચારધારા બંધાઈ છે અને તેને તોડવા માટે ચીનના […]

અમેરિકાએ ઈરાન પર હથિયાર પ્રતિબંધનો નિર્ણય અનિશ્ચિતકાળ સુધી લંબાવવા ડ્રાફ્ટ બનાવ્યો

અમદાવાદ:  અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને અમેરિકાએ હવે ઈરાન વિરુદ્ધ નવું પગલુ ભર્યું છે. અમેરિકાએ હથિયારને લઈને ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા છે તેને અનિશ્ચિત કાળ સુધી લંબાવવા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. અમેરિકાએ યુએનમાં આ બાબતે 15 સ્થાયી સદસ્ય દેશો પાસેથી વધારે સમર્થન માંગ્યું છે અને જ્યાં વિટો પાવર ધરાવતા દેશો પાસે […]

કાશ્મીર મુદ્દા પર યુએનમાં ભાવ નહીં મળતા ઈમરાન ખાનને ચચરાટ, સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીને હટાવ્યા

ઈમરાનની અમેરિકા-યુએનની સફળ યાત્રાનો ફુગ્ગો ફૂટયો યુએનમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિને બદલવામાં આવ્યા મલીહા લોધીના સ્થાને મુનીર અકરમ યુએનમાં સ્થાયી પ્રતિનિધિ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પોતાના સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીને હટાવ્યા છે. તેમના સ્થાન પર મુનીર અકરમની નિયુક્તિ કરવામાં આવી છે. પાકિસ્તાને આ પરિવર્તન સંયુક્ત રાષ્ટ્ર સંઘની તાજેતરની મહાસભામાંથી પાછા ફર્યાના માત્ર 72 કલાકોમાં કર્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code