1. Home
  2. Tag "statue of unity"

सरदार पटेल पूरे कश्मीर को भारत में मिलाना चाहते थे, लेकिन नेहरू ने इसकी अनुमति नहीं दी : पीएम मोदी

एकता नगर, 31 अक्टूबर। प्रधानमंत्री नरेंद्र मोदी ने शुक्रवार को कहा कि सरदार पटेल अन्य रियासतों की तरह पूरे कश्मीर को भी भारत में मिलाना चाहते थे, लेकिन तत्कालीन प्रधानमंत्री जवाहरलाल नेहरू ने ऐसा नहीं होने दिया। गुजरात के एकता नगर में ‘स्टैच्यू ऑफ यूनिटी’ के पास राष्ट्रीय एकता दिवस परेड के बाद उपस्थित लोगों […]

सरदार पटेल की 150वीं जयंती आज : पीएम मोदी ने अर्पित की श्रद्धांजलि, स्टैच्यू ऑफ यूनिटी पर भव्य आयोजन

अहमदाबाद, 31 अक्टूबर। आज लौह पुरुष सरदार वल्लभभाई पटेल की 150वीं जयंती है। इस मौके पर देशभर में एक भारत श्रेष्ठ भारत थीम पर कार्यक्रम आयोजित हो रहे हैं। प्रधानमंत्री नरेंद्र मोदी गुजरात के केवड़िया में मौजूद हैं जहां उन्होंने सरदार पटेल को श्रद्धांजलि दी। नरेंद्र मोदी के 2014 में पहली बार प्रधानमंत्री बनने के […]

पीएम मोदी ने स्टैच्यू ऑफ यूनिटी पर पुष्पांजलि अर्पित कर सरदार पटेल को दी श्रद्धांजलि, गुजरात की पहली हैरिटेज ट्रेन का किया शुभारंभ

केवड़िया 31 अक्टूबर। प्रधानमंत्री नरेंद्र मोदी ने देश के प्रथम गृह मंत्री सरदार वल्लभ भाई पटेल की जयंती के अवसर पर उन्हें स्टैच्यू ऑफ यूनिटी पर पुष्पांजलि अर्पित करके श्रद्धांजलि दी और एकता नगर रेलवे स्टेशन से अहमदाबाद के लिए स्टीम इंजन वाली गुजरात की पहली पीएम मोदी करीब आठ बजे गुजरात में नर्मदा नदी […]

भारत के बाहर बीआर आंबेडकर की सबसे ऊंची प्रतिमा का अमेरिका में अनावरण

वॉशिंगटन, 15 अक्टूबर। भारतीय संविधान के प्रमुख वास्तुकार डॉ. बी आर आंबेडकर की भारत के बाहर सबसे बड़ी प्रतिमा का यहां अमेरिका की राजधानी वॉशिंगटन के मैरीलैंड उपनगर में औपचारिक रूप से अनावरण किया गया। भारत एवं अन्य देशों से पहुंचे लोगों और अमेरिका के विभिन्न हिस्सों से आए 500 से अधिक भारतीय-अमेरिकियों की मौजूदगी […]

દેશના વિવિધ રાજ્યોથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા ટ્રેનો દોડાવાશે

અમદાવાદઃ કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે જવા ઈચ્છતા પ્રવાસીઓની સુવિધા મળી રહે તે માટે રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ કેવડિયા રેલવે સ્ટેશન સહિત અન્ય નવા તૈયાર કરાયેલા સ્ટેશનનું દિલ્હીથી ઓનલાઈન લોકાર્પણ કરશે. જેમાં અમદાવાદ સહિત ઉપરાંત દિલ્હી, વારાણસી, ચેન્નઈ, રીવા, દાદર અને પ્રતાપનગરથી કુલ 10 નવી ટ્રેનોને […]

 ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ને રેલ્વેથી જોડવાની તૈયારીઓ સરદાર પટેલની પૂણ્યતિથિ સુધી પૂર્ણ કરવાના પ્રયત્નો – રેલ્વે મંત્રાલય

 ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ને રેલ્વેથી જોડવામાં આવશે રેલ્વે મંત્રાલયનો સરદાર પટેલની પૂણ્યતિથી સુધી કાર્ય પૂર્ણ કરવાના પ્રયત્નો દેશના જુદા જુદા ભાગોમાંથી રેલ્વે કેવડિયાની મુલાકાત લઈ શકાશે 31 જિસેમ્બર સુધી કાર્ય પૂર્ણ કરવામાં આવશે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામથી બનેલી સરદાર બલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભારતીય રેલ્વેના નેટવર્કથી હવે જોડવા માટે એક રેલ્વે લાઇનૈયાર કરવામાં આવી રહી છે. […]

પ્રવાસીઓ માટે ખુશખબર! હવે સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી ટ્રેન દોડશે

કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસન સ્થળને વેગ આપવા વધુ એક નિર્ણય હવે પ્રવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ટ્રેન દોડશે રૂ.691 કરોડના ખર્ચે 80 કિલોમીટરની રેલવે લાઇન અને રેલવે સ્ટેશન તૈયાર કરાશે વડોદરા: કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળને વેગ આપવા માટે તમામ પ્રકારની પરિવહન સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બસની સાથોસાથ સી-પ્લેનની સુવિધા […]

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો બદલાયો નજારો- અનેક સુવિધાથી સજ્જ પર્યટક સ્થળે મુલાકાતીઓની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો બદલાયો નજારો મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે તાજમહેલ કરતા બમણી આવક છે આ પર્યટક સ્થળની દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મલાકાતે આવ્યા છે.જ્યા તેઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. પીએમ મોદી અહીં આરોગ્ય વન, આરોગ્ય કુટીરનું ઉદ્ઘાટન પણ કર્યું . આ સાથે જ પીએમ મોદીએ એકતા મોલ, ચિલ્ડ્રન્સ […]

PM મોદી કેવડિયા ખાતે 17 પ્રકલ્પોનું કરશે લોકાર્પણ, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને મળશે વેગ

પીએમ મોદી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે પીએમ મોદી કેવડિયા ખાતે વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ જંગલ સફારી, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક જેવા પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અમદાવાદ: પીએમ મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે અને આજે તેઓ કેવડિયા ખાતે જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ, વિવિધતામાં એકતાનું પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌ પ્રથમ ટેક્નોલોજી […]

ગુજરાતમાં પણ પ્રવાસીઓ માણી શકશે ક્રૂઝની સવારી, SOU ખાતે ક્રૂઝનું પીએમ કરશે લોકાર્પણ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ક્રૂઝનું નવું આકર્ષણ ઉમેરાશે PM મોદી દ્વારા ક્રૂઝનું 31મી ઑક્ટોબરના રોજ કરાશે લોકાર્પણ આ બોટમાં એક સાથે 200 થી 300 લોકોને બેસવાની વ્યવસ્થા નર્મદા/ગાંધીનગર:  ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વધુને વધુ વેગવંતો બનાવવા તેમજ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે ગુજરાત સરકારનો ટુરિઝમ વિભાગ સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ અવનવા આકર્ષણો કેવડિયા કોલોની ખાતે ઉમેરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code