1. Home
  2. Tag "sabarkantha"

हमको विश्व को उसकी आज की समस्याओं  का उत्तर देने वाला देश बनाना है : मोहनजी भागवत

राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक मोहनजी भागवत ने भगवान याज्ञवल्क्य वेदतत्वज्ञान योगाश्रम ट्रस्ट द्वारा आयोजित वेद संस्कृत ज्ञान गौरव समारंभ, मुड़ेटी, ईडर, गुजरात में भाग लिया. अपने उद्बोधन में उन्होंने कहाँ कि, धर्म पहली बात यह बताता है कि जो कुछ दिखता है वह चिरंतन हैं. यह पूरी सृष्टि मेरा अंग है. यह त्रिभुवन हमारा घर है. जोड़ने […]

गुजरात : पीएम मोदी ने साबर डेयरी में 305 करोड़ की लागत से निर्मित मिल्क पाउडर निर्माण संयंत्र का उद्घाटन किया

अहमदाबाद, 28 जुलाई। प्रधानमंत्री नरेंद्र मोदी ने गुरुवार साबरकांठा में साबर डेयरी में 120 एमटीपीडी पाउडर निर्माण संयंत्र का उद्घाटन किया। यह निर्माण संयत्र 305 करोड़ की लागत से बनकर तैयार हुआ है। संयंत्र का लेआउट वैश्विक खाद्य सुरक्षा मानकों को पूरा करता है। यह लगभग शून्य उत्सर्जन के साथ अत्यधिक ऊर्जा कुशल है। संयंत्र […]

કોરોના મહામારી, ઉત્તર ગુજરાતના ઈડરમાં સ્વયંભૂ લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. સાબરકાંઠાના ઈડરમાં પણ કોરોનાના કેસમાં વધારો થતા લોકોમાં ભય ફેલાયો છે. દરમિયાન વેપારીઓ દ્વારા એક સપ્તાહના સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ વેપારીઓએ લોકોને લોકડાઉનનું પાલન કરવા માટે પણ અપીલ […]

કોરોનાનું સંક્રમણ વધ્યું, રાજકોટ, ખેડબ્રહ્મા અને માણાવદરમાં સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તેમજ છેલ્લા કેટલાક દિવસોથી સરેરાશ 1300થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ત્યારે હવે પ્રજા કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સ્વૈચ્છીક લોકડાઉન અપનાવી રહી છે. રાજકોટ, સાબરકાંઠા અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં પ્રજા અને વેપારીઓએ સ્વંયભૂ લોકડાઉન […]

સાબરકાંઠાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાગી આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી બચી ગયા બે જીવ

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ મહિનામાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલ ઉપરાંત છોટાઉદેપુરના કોવિડ સેન્ટર અને ગઈકાલે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાઓ હજુ ભુલાઈ નથી. ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગરમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગની ઘટના બની હતી. આગમાં ફસાયેલા માતા અને તેના બાળકને ફાયરબ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યાં હતા. સદનસીબે આગની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code