1. Home
  2. Tag "Regional news"

અમદાવાદના તમામ ગાર્ડન લોકો માટે 5 સપ્ટેમ્બરથી ખુલ્લા મૂકાશે

દેશમાં અનલોક 4 દરમિયાન આપવામાં આવી અનેક છૂટછાટો હવે અમદાવાદમાં 5 સપ્ટેમ્બરથી તમામ ગાર્ડનો ખુલ્લા મુકાશે ગાર્ડનની મુલાકાત લેનારે કોવિડ-19ની ગાઇડલાઇન્સનું કરવું પડશે પાલન અમદાવાદમાં હવે તમે ગાર્ડનમાં પણ ફરવા જઇ શકશો. લોકડાઉન બાદ હવે અનલોક 4 ની શરૂઆત થઇ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 સપ્ટેમ્બરથી શહેરના તમામ ગાર્ડન જનતા માટે ખુલ્લા મૂકવામાં […]

NIMCJની પાઘડીમાં વધુ એક યશકલગી, સતત ત્રીજા વર્ષે “આઉટલુક” ના બેસ્ટ કોલેજીસના નેશનલ રેન્કિંગમાં સ્થાન

પ્રતિવર્ષ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના નવા શિખરો સર કરતી સંસ્થા NICMJ ગુજરાતમાંથી સ્થાન મેળવનારી એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા NIMCJ રેન્કિંગ માટેના રાષ્ટ્રીય સ્તરના માપદંડોમાંથી સફળતાપૂર્વક પસાર અમદાવાદ,02 સપ્ટેમ્બર, 2020: વર્ષ ૨૦૦૭માં વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા શરુ કરાયેલી મીડિયા શિક્ષણ સંસ્થા “નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ” પ્રતિવર્ષ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના નવા શિખરો સર કરી રહી […]

સ્વસ્થ થયા બાદ પણ ફરી થઇ શકે છે કોરોના: AMC સર્વે

કોવિડ-19ના સંક્રમણને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સર્વે સર્વે અનુસાર લોકોમાં એન્ટિબોડી જોવા મળી નથી 40 ટકા લોકોમાં એન્ટિ બોડી લુપ્ત થઇ ચૂકી છે કોવિડ-19ના સંક્રમણને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં એન્ટિબોડી જોવા નથી મળી. તે ઉપરાંત AMCએ હર્ડ ઇમ્યુનિટી પર પણ એક બીજો સર્વે કર્યો છે. આ સર્વે […]

રાજ્યના અધ્યાપકો માટે CCC/CCC+ તથા હિન્દી/ગુજરાતીની પરીક્ષા સંદર્ભે GUSSની શિક્ષણમંત્રીને ફરી રજૂઆત

કોલેજોના અધ્યાપકોને CAS માટે CCC/CCC+ તથા હિન્દી/ગુજરાતીની પરીક્ષા પાસ કરવાની શરતનો મામલો ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે ફરી શિક્ષણમંત્રીને કરી રજૂઆત અગાઉ બેઠકમાં આ અન્યાયકારી જોગવાઇ દૂર કરવા GUSSએ રજૂઆત કરાઇ હતી રાજ્યની કોલેજોના અધ્યાપકોને CAS માટે UGCની ગાઇડલાઇન્સમાં કોઇ જ શરત રાખવામાં આવી નથી. જો કે, તેમ છત્તાં રાજ્યની કોલેજોના અધ્યાપકોના CAS માટે શિક્ષણ વિભાગ […]

કોરોનાના કાળમાં ભાજપના કાર્યકર્તાઓએ કરેલા ઐતિહાસિક સેવાયજ્ઞની માહિતી દર્શાવતી ઇ-બુકનું લોકાર્પણ

ગુજરાત ભાજપના લાખો કાર્યકર્તાઓએ ‘સેવા હી સંગઠન’ના ભાવ સાથે કર્યો હતો સેવાયજ્ઞ આ સેવાયજ્ઞની માહિતીનું સંકલન કરી બનાવેલી ઇ-બુકનું કમલમ ખાતે કરાયું લોકાર્પણ CM રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કરાયું લોકાર્પણ આજ રોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે તેમજ નાયબ […]

ગુજરાત: ધંધા-રોજગારને વેગ આપવા પ્રોપર્ટી ટેક્સમાં હવે આટલા ટકા સુધી મળશે રાહત

ગુજરાતમાં વેપાર અને રોજગારને પ્રોત્સાહન અને વેગ આપવા માટે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વેપાર હેતુથી ચાલતા એકમો માટેના પ્રોપર્ટી ટેક્સમાં આગામી 31મી ઓગસ્ટ સુધી 20 ટકાની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. શહેરીજનોને આ રાહતનો લાભ પ્રાપ્ત કરીને પ્રોપર્ટી ટેક્સ જમા કરાવી દેવા […]

કોરોનાના સંક્રમણથી બચવા ગુજરાતના 3 કરોડથી વધુ લોકોને અપાઇ આ હોમિયોપેથિક દવા

માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ શરૂ થાય બાદ રાજ્યના અનેક લોકોને આર્સેનિક આલ્બમ-30 અપાઇ રાજ્યના અંદાજે 3.48 કરોડ લોકોને આર્સેનિકમ આલ્બમ 30નું કરાયું વિતરણ 6 ટકા લોકો દવાના વપરાશ બાદ ચેપથી થયા મુક્ત માર્ચ મહિનામાં કોરોના વાયરસનું સંક્રમણ શરૂ થયા બાદ ગુજરાત રાજ્યમાં અડધાથી વધુ વસ્તીને રોગનિવારક રૂપે હોમિયોપેથિક દવા આર્સેનિકમ આલ્બમ-30નું વિતરણ વિભાગે કર્યું છે. […]

વાહનોના PUC ચાર્જમાં થયો વધારો, સરકારે ટુ-વ્હીલર, ફોર-વ્હીલર માટે નવા ભાવ જાહેર કર્યા

હવે રાજ્યના વાહનચાલકોએ PUC કઢાવવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે ટુ-વ્હીલર માટે 30 રૂપિયા તેમજ ફોર વ્હીલર માટે 80 રૂપિયા ચૂકવવા પડશે મધ્યમ અને ભારે વાહનો માટે પણ ચાર્જમાં વધારો ઝીંકાયો હવે વાહનચાલકો માટે PUC કઢાવવું વધુ મોંઘું થશે. હકીકતમાં, રાજ્ય સરકારે હવે વાહનોનું PUC કઢાવવા માટે નવા દર બહાર પાડ્યા છે. અગાઉના ટુ-વ્હીલરો માટે […]

દેશના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું રાજકોટમાં લોકાર્પણ, અનેક સુવિધાઓથી છે સજ્જ

દેશના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનો રાજકોટમાં પ્રારંભ મુખ્યમંત્રી રૂપાણીએ ઇ-લોકાર્પણ કરીને સેન્ટર ખુલ્લું મૂક્યું કોરોના સંક્રમિત દર્દીઓને સ્વસ્થ કરવામાં આ સેન્ટર મહત્વની ભૂમિકા નિભાવશે દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી તેનું લોકાર્પણ કરીને ખુલ્લું મૂક્યું હતું. ભારતના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરના ઇ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ […]

હવે CISF સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 3 વર્ષ થશે પૂર્ણ હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થા CISF ને સોંપાશે 1લી સપ્ટેમ્બરથી CISF સુરક્ષા વ્યવસ્થાનો હવાલો સંભાળશે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને આગામી 31મી ઓક્ટોબરના રોજ ત્રણ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા સ્ટેચ્યૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code