1. Home
  2. Tag "Rain"

ગ્લોબલ વોર્મિંગની અસર, ગુજરાતમાં ચોમાસાની પેર્ટન બદલાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. રાજ્યના કેટલાક તાલુકાઓમાં હજુ છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે. ચોમાસાની પટર્ન બદલાઈ હોય તેમ વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. કચ્છમાં 200 ટકા અને સૌરાષ્ટ્રમાં 125 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યાંરે ડાંગમાં એવરેજ 2335 મીમી વરસાદની […]

ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો 113 ટકાથી વધુ વરસાદ, કચ્છને મેઘરાજાએ કર્યું તરબોળ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 113 ટકાથી વધારે વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ કચ્છ ઉપર હેત વરસાવ્યું હોય તેમ અત્યાર સુધીમાં 241.73 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી […]

મેઘમહેર વચ્ચે મોઢેરા સૂર્યમંદિરનો આહલાદક નજારો, PM મોદીએ શેર કર્યો વીડિયો

કોરોનાના સંકટ વચ્ચે સમગ્ર દેશમાં વરસાદની મોસમ પણ જામી પીએમ મોદીએ મોઢેરા સૂર્યમંદિરનો વીડિયો કર્યો શેર વરસતા વરસાદ વચ્ચે મોઢેરા સૂર્યમંદિરની ભવ્યતાનો થાય છે અનુભવ પ્રવર્તમાન સમયમાં કોરોનાના સંકટની વચ્ચે સમગ્ર દેશમાં વરસાદની મોસમ જામી છે અને અનેક સ્થળોએ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે. આ વચ્ચે પીએમ મોદીએ […]

ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે જનજીવનને અસર, 300થી વધારે માર્ગો બંધ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જનજીવન ઉપર વ્યાપક અસર પડી છે. તેમજ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો ગરકાવ થઈ ગયા છે. દરમિયાન હાલ રાજ્યમાં લગભગ 300થી વધારે રસ્તા વાહન વ્યવહાર માટે બંધ છે. જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયાં છે. પ્રાપ્ત […]

ગુજરાતમાં અત્યાર સુધીમાં 102 ટકાથી વધુ વરસાદ વરસ્યો, 110 ડેમ છલકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જામનગરના જોડીયા અને મહેસાણાના કડીમાં આભ ફાટ્યું હોય તેમ 13 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે મોરબીના ટંકારામાં 270, ઉમરપાડામાં 256, મોરબીમાં 249, બહુચરાજીમાં 224 અને પાટણના સરસ્વતીમાં 209 મીમી […]

અમદાવાદમાં વરસાદ, અનેક સ્થળોએ ભરાયાં પાણી

અમદાવાદઃ શહેરમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેથી સવારે નોકરી જનારો વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો. મોડી રાતે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. અમદાવાદ શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના ગોમતીપુર, નિકોલ, નરોડા, ચાંદખેડા, મોટેરા, સરદારનગર, મેમ્કો, નારણપુરા, ઘાટલોડિયા, […]

રાજ્યના જળાશયોમાં નવા નીરની સતત આવક, 64 ટકા જળસંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે જળાશયોમાં પણ નવા જળની આવક થઈ રહી છે. રાજ્યના 205 જળાશયોમાં 64 ટકા કરતા વધુ જળ સંગ્રહ થઇ ચુક્યો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 54.48 ટકા જથ્થો સંગ્રહ થઇ ચુક્યો છે. રાજ્યના 98 ડેમ 90 ટકાથી […]

ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર, તાપીના ડોલવણમાં 11 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. તાપીના ડોલવણમાં સૌથી વધારે 11 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અમદાવાદમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો. હવામાન વિભાગે 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ તંત્ર પણ એલર્ટ બન્યું […]

અમદાવાદમાં ધોધમાર વરસાદ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન રાત્રિના સમયે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ શાહીબાગ અને મીઠાખળી સહિતના અંડરપાસમાં પાણી ભરાતાં બંધ કરવામાં આવ્યાં હતા. જ્યારે શહેરના ઓઢવ, ગોમતીપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા લોકોએ રાત્રે ઉજાગરો કર્યો હતો. તેમજ પાણી ઉલેચીને બહાર કાઢ્યું હતું. અમદાવાદમાં […]

વડોદરાવાસીઓનો ફરીથી જીવ અધ્ધર, વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયાં છે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. તેમજ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. ત્યારે ઉપરવાસમાંથી પાણીની થઈ રહેલી આવકને પગલે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code