1. Home
  2. Tag "prashant kanaujiaya"

યોગી આદિત્યનાથ પર વિવાદીત ટીપ્પણીનો મામલો, સુપ્રીમ કોર્ટે પત્રકારની મુક્તિના આદેશ આપ્યા

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર વિવાદીત ટીપ્પણી લખવા અને વીડિયો શેયર કરવાના મામલામાં એરેસ્ટ કરાયેલા પત્રકાર પ્રશાંત કનૌજિયાને સુપ્રીમ કોર્ટે તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે યુપી પોલીસને ઠપકો પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે યુપી પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે આખરે તેમણે કઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code