ડુંગળીના ભાવમાં ઘટાડો લાવવા કેન્દ્ર સરકાર સક્રિયઃ મંત્રી રામ વિલાસ પાસવાન
ડુંગળીના ભાવમાં ઘટાડો લાવવા કેન્દ્ર સરકાર સક્રીય કેટલાક દિવસોથી ભાવમાં ભારેખમ વધારો નોંધાયો છે મોદી સરકારે રાહત આપવાનો નિર્ણય લીધો જરુરીયાત પ્રમાણે સરકાર હવે ડુંગળીની સપ્લાય કરશે તાજેતરમાં ડુંગળીના ભાવમાં ભારેખમ વધારો નોંધાયો છે,જેને લઈને સામાન્ય વ્યક્તિની કસ્તુરી સમાન ગણાતી ડુંગળી લોકોને હવે રડાવી રહી છે,જો કે હવે ડુંગળીના ભાવમાં વધારાને લઈને કેન્દ્રની મોદી સરકારે […]
