પાકિસ્તાનમાં સીમા પાર 230 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં હોવાની એનએસએ અજીત ડોભાલની ચેતવણી
પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત 230 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન નવી દિલ્હી : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ફરી એકવાર પાકિસ્તાનની નિયત પર શંકા વ્યક્ત કરતો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ છે કે 230 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાને પોતાની નાપાક હરકતોને પાર પાડવા માટે સીમા પારના 20 કિલોમીટરના વિસ્તારમાં સંચાર […]
