1. Home
  2. Tag "National news"

સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ જાહેર: સુરત સમગ્ર દેશમાં બીજા સ્થાને, ગુજરાતના અન્ય 3 શહેરો પણ સામેલ

સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ થયું જાહેર આ વખતે સૂચિમાં ગુજરાતના 4 શહેરોને મળ્યું સ્થાન ગુજરાતનું ડાયમંડ સિટી સુરત બીજા ક્રમાંકે સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. આ વખતે સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતનું ડાયમંડ સિટી સુરત બીજા ક્રમાંકે આવ્યું છે. મધ્યપ્રદેશનું ઇન્દોર સતત ચોથા વર્ષે પ્રથમ ક્રમાંકે આવ્યું છે. ત્રીજા ક્રમાંકે નવી મુંબઇ આવ્યું […]

લદ્દાખમાં સરહદ પણ તણાવ: આજે ફરી ભારત-ચીન વચ્ચે જોઇન્ટ સેક્રેટરી લેવલની વાતચીત થશે

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સરહદ પર હજુ તણાવ આજે ફરી બંને દેશો વચ્ચે જોઇન્ટ સેક્રેટરી લેવલની વાતચીત થશે ચીન હજુ પણ કેટલાક વિસ્તારોમાં કરી રહ્યું અતિક્રમણ ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સરહદ પર હજુ પણ તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભારત અને ચીન ફરી ચર્ચા કરશે. વર્કિંગ મેકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કો-ઓર્ડિનેશન […]

અનલોક 3 – દિલ્હીમાં હોટલ ખોલવા કેજરીવાલ સરકારે આપી મંજૂરી, જીમ હજુ બંધ રહેશે

કેજરીવાલ સરકારે દિલ્હીમાં હોટલ ખોલવા માટે આપી મંજૂરી જો કે દિલ્હીમાં હજુ જીમ ખોલવાને મંજૂરી નથી અપાઇ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં આ નિર્ણય લેવાયો દિલ્હીની કેજરીવાલ સરકારે અનલોક 3 અંતર્ગત દિલ્હીમાં હોટલ ખોલવાને મંજૂરી આપી છે. જો કે જીમ હજુ પણ બંધ રહેશે. સરકાર એ ટ્રાયલ તરીકે સાપ્તાહિક બજારોને પણ લીલી ઝંડી આપી છે. દિલ્હી […]

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુ લથડી, ફેફસામાં ઇન્ફેક્શન

  પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુ લથડી હોસ્પિટલે ફેફસામાં ઇન્ફેક્શન હોવાની જાણકારી આપી તેઓ હાલમાં સતત વેન્ટિલેટર પર છે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુને વધુ લથડી રહી છે. હૉસ્પિટલ તરફથી જાહેર કરવામાં નિવેદન અનુસાર પ્રણવ મુખર્જીના ફેંફસામાં ઇન્ફેક્શન થવાના સંકેત જોવા મળી રહ્યા છે. તેમની સારવાર સતત વેન્ટિલેટરની મદદ સાથે થઇ રહી છે. […]

વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકાર કટિબદ્વ, 13 દેશો સાથે એર બબલ કરાર પર વાતચીત

-વિદેશમાં ફસાયેલા ભારતીયોના પરત લાવવા સરકારે એર બબલ એગ્રીમેન્ટ માટે વાટાઘાટો શરૂ કરી – તેમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને સિંગાપોર જેવા દેશોનો સમાવેશ થાય છે – અમારો પ્રયાસ દરેક ફસાયેલા નાગરિક સુધી પહોંચવાનો છે – નાગરિક ઉડ્ડયન મંત્રી હાલમાં કોરોના સંક્રમણને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે ત્યારે હવે ભારતીય સરકારે એર બબલ એગ્રીમેન્ટ કરવા માટે […]

ચૂંટણી કમિશનર પદેથી અશોક લવાસાનું રાજીનામું, હવે ADB બેંકના વાઇસ પ્રેસિડેન્ટ બનશે

– અશોક લવાસાએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું – તેઓ આવતા મહિને એશિયન ડેવલપમેન્ટ બેંકના વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળશે – જો કે તેમના રાજીનામાના સ્વીકાર અંગે કોઇ સ્પષ્ટતા હજુ થઇ નથી ચૂંટણી કમિશનર અશોક લવાસાએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરના દાવેદારની દોડમાં તેઓ સૌથી આગળ હતા. જો કે હવે, […]

ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકની મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્તિ

– ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકની હવે મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્તિ – મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને ગોવાની વધારાની જવાબદારી સોંપાઇ – મોદી કેબિનેટના આ નિર્ણયને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકની નિમણૂંક હવે મેઘાલયના રાજ્યપાલ તરીકે કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકની ટ્રાન્સફર કરી દીધી છે. એક તરફ ગોવાના […]

સુપ્રીમ કોર્ટે PM Cares ફંડને NDRFમાં ટ્રાન્સફર કરવાની અરજી ફગાવી

–  પીએમ કેર્સ ફંડને લઇને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ હતી – સુપ્રીમ કોર્ટે જો કે આજે સુનાવણી દરમિયાન આ અરજી ફગાવી દીધી – પીએમ કેર્સના નાણાં એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની આવશ્યકતા નથી – સુપ્રીમ કોર્ટ પીએમ કેર્સ ફંડને લઇને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી આ અરજીને ફગાવી […]

NEET-JEE પરીક્ષાના આયોજનને સુપ્રીમની લીલી ઝંડી

NEET તેમજ JEE આપવા માંગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સુપ્રીમ કોર્ટે પરીક્ષાનું આયોજન સ્થગિત કરવાની અરજીને ફગાવી હવે આ સાથે પરીક્ષાના આયોજનને લીલી ઝંડી આપવામાં આવી NEET અને JEEના પરીક્ષાર્થીઓ માટે અગત્યના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે NEET અને JEEની પરીક્ષાઓના આયોજનની વિરુદ્વ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ પરીક્ષાના આયોજનને પણ […]

સ્વતંત્રતા દિવસ સમારોહ 2020: વાંચો PM મોદીના સંબોધન સહિત આજના સમારોહની દરેક અપડેટ્સ

કોરોના વાયરસના સંકટ વચ્ચે આજે પીએમ મોદી લાલ કિલ્લા પર યોજાયેલા 74માં સ્વતંત્રતા દિવસ સમારોહમાં રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું હતું. પીએમ મોદીએ 74માં સ્વતંત્રતા દિવસના અવસર નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજ વંદન બાદ દેશને પણ સંબોધિત કર્યો હતો. વડાપ્રધાને તેમના 86 મિનિટના સંબોધનમાં આત્મનિર્ભર, આત્મનિર્ભર ભારત, કોરોના સંકટ, આતંકવાદ, રિફોર્મ,મધ્યમવર્ગ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code