1. Home
  2. Tag "National news"

તો લોનના EMI ન ભરવામાં મળી શકે છે 2 વર્ષની છૂટ, જાણો આજે સુનાવણીમાં શું થયું

– લોન મોરેટોરિયમ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે થઇ સુનાવણી – લોન મોરેટોરિયમને વધુ બે વર્ષ સુધી લંબાવી શકાય છે – કેન્દ્ર સરકાર – વ્યાજ પર વ્યાજની વસૂલાત મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી કોરોના વાયરસના સંકટને કારણે દેશમાં માર્ચ મહિનામાં લાગુ થયેલા લોકડાઉનને પગલે મોટા ભાગની ગતિવિધિઓ સ્થગિત થઇ જતા દેશમાં આર્થિક મંદીનો માહોલ જોવા […]

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન

– પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન પ્રણવ મુખર્જીનું પાર્થિવ શરીર પંચતત્વમાં વિલીન – રાજકીય સન્માનની સાથે લોધી સ્મશાન ઘાટ પર થયા અંતિમ સંસ્કાર – આજે સવારે પીએમ મોદી સહિતના નેતાઓએ આપી હતી શ્રદ્વાંજલિ પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન પ્રણવ મુખર્જીનું સોમવારે નિધન થયા બાદ આજે બપોરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. રાજકીય સન્માનની સાથે લોધી સ્મશાન ઘાટ […]

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને PM મોદી સહિત રાષ્ટ્રપતિ કોવિંદે આપી શ્રદ્વાંજલિ

– પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પીએમ મોદી-રાજનાથ સિંહે આપી શ્રદ્વાંજલિ – રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેમને શ્રદ્વાંજલિ આપી – આજે બપોરે 2.30 કલાકે તેમના અંતિમ સંસ્કાર કરાશે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે 84 વર્ષની વયે નિધન થયું છે. આજે બપોરે 2.30 વાગ્યે દિલ્હીના લોધી સ્મશાન ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજ સવારથી પીએમ […]

શ્રીનગર CRPFની કમાન પ્રથમવાર મહિલા ઓફિસરને સોંપાઇ, ચારુ સિન્હા શ્રીનગર CRPFના IG બન્યા

– જમ્મૂ કાશ્મીરના શ્રીનગર સેકટરમાં પ્રથમવાર CRPFની કમાન મહિલા પોલીસ ઓફિસરને સોંપાઇ – ચારુ સિન્હાને અહીંયા ઇન્સપેક્ટર જનરલના પદ પર નિયુક્ત કરાયા છે – તેઓ તેલંગાણા કેડરના વર્ષ 1996 બેચના આઇપીએસ અધિકારી છે જમ્મૂ-કાશ્મીરના શ્રીનગર સેક્ટરમાં પ્રથમવાર CRPFની કમાન મહિલા પોલીસ ઓફિસરને સોંપવામાં આવી છે. ચારુ સિન્હાને અહીંયા ઇન્સપેક્ટર જનરલના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા […]

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના આજે બપોરે કરાશે અંતિમ સંસ્કાર, 7 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા

– ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે સોમવારે થયું નિધન – પ્રણવ મુખર્જીના નિધન બાદ કેન્દ્ર સરકારે 7 દિવસના રાષ્ટ્રીક શોકની કરી ઘોષણા – પૂર્વ રાષ્ટ્રપતિના અંતિમ સંસ્કાર આજે બપોરે દિલ્હીમાં કરવામાં આવશે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે સોમવારે નિધન થયું છે. તેમના દીકરા અભિજીત મુખર્જીએ ટ્વીટના માધ્યમથી પૂર્વ રાષ્ટ્રપતિના […]

ભારત-ચીન વચ્ચેની અનેક મંત્રણાઓ નિષ્ફળ, LAC પર બંને દેશોના સૈનિકો વચ્ચે ફરી અથડામણ

ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણ બાદ ફરી એકવાર બંને દેશો વચ્ચે ઝપાઝપી 29-30 ઑગસ્ટ દરમિયાન ફરી બંને દેશોના સૈનિકો વચ્ચે થઇ અથડામણ ચીનના સૈનિકોએ પેંગોંગ લેકની પાસે ઘૂષણખોરીનો કર્યો હતો પ્રયાસ ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ બંને દેશો વચ્ચે કમાન્ડર સ્તરની અનેકવાર મંત્રણાઓ થઇ ચૂકી છે જો કે દરેક મંત્રણાઓ નિષ્ફળ સાબિત થઇ […]

ભારત ચીન સામે સમુદ્રમાં યુદ્વ ક્ષમતા વધારશે, ખરીદશે 55,000 કરોડમાં 6 સબમરીન

ભારત હવે સમુદ્રમાં પણ પોતાની યુદ્વ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે ભારત 55,000 કરોડની 6 સબમરીન ખરીદશે પ્રોજેક્ટની પ્રપઝોલ પ્રક્રિયા ઑક્ટોબર સુધી શરૂ થશે ચીનની નેવીની વધતી તાકાતને ધ્યાનમાં રાખતા હવે ભારત પણ પોતાની વ્યૂહાત્મક ક્ષમતા વધારશે. આ દિશામાં ભારતીય નૌસેના માટે 6 પારંપરિક સબમરીનના નિર્માણ માટે 55,000 કરોડ રૂપિયાની મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની પ્રપોઝલ પ્રક્રિયા ઑક્ટોબર સુધી […]

હવે ઇંજેક્શનથી ડરવાની જરૂર નથી, સંશોધકોએ દુ:ખાવા વગર શરીરમાં દવા પહોંચાડતી સોઇ બનાવી

હવે ઇન્જેક્શનની સોઇથી ડરવાની નથી જરૂર સંશોધકોએ એક સુક્ષ્મ સોઇ કરી વિકસિત આ સોઇ દુખાવા વગર દવાને શરીરમાં પહોંચાડશે ઘણા લોકો એવા હોય છે જેઓ બંદુકથી નહીં પણ નાની એવી ઇંજેક્શનની સોઇતી ડરતા હોય છે. જો કે હવે સોઇથી ડરતા લોકોને વધુ ડરવાની જરૂર નથી. IIT ખડગપુરના સંશોધકોએ એક સુક્ષ્મ સોઇ બનાવી છે. જેની મદદ […]

15 સપ્ટેમ્બર સુધી પદ્મ પુરસ્કારો માટે થઇ શકશે ઓનલાઇન નોંધણી: ગૃહ મંત્રાલય

વર્ષ 2021ના પદ્મ પુરસ્કારો માટે 15 સપ્ટેમ્બર સુધી થઇ શકશે ઓનલાઇન નોંધણી નોંધણીની પ્રક્રિયા 1મેથી શરૂ થઇ અને છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે આ માટે વેબસાઇટ પણ બનાવવામાં આવી છે વર્ષ 2021ના પદ્મ પુરસ્કારો માટે 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન નોંધણી કરી શકાશે તેવું કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું. પદ્મ સન્માન વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સેવા […]

આગામી વર્ષે એશિયાનું સૌથી મોટું એરોસ્પેસ એક્ઝિબિશન યોજાશે

કોરોના વાયરસના સંકટ વચ્ચે આગામી વર્ષે એરોસ્પેસ એક્ઝિબિશન યોજાશે મંત્રાલયે ઘરેલુ સંરક્ષણ ઉદ્યોગ સાથે ચર્ચા કરીને આ કાર્યક્રમ અંગે લીધો નિર્ણય આગામી વર્ષે 3 થી 5 ફેબ્રુઆરીની વચ્ચે એક્ઝિબિશન યોજાશે કોરોના વાયરસના સંકટ વચ્ચે આગામી વર્ષે એશિયાનું સૌથી મોટું એરોસ્પેસ એક્ઝિબિશન યોજાશે. સંરક્ષણ મંત્રાલયે આગામી વર્ષે 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન બેંગ્લુરુમાં એરો ઇન્ડિયાનું સત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code