1. Home
  2. Tag "National news"

દેશની વાયુસેનાનું સામર્થ્ય વધશે, નવેમ્બરમાં વધુ 3-4 લડાકૂ રાફેલ વિમાનો થશે સામેલ

ચીન સાથે સરહદ પર તંગદીલી વચ્ચ ભારતીય વાયુસેના વધુ ઉર્જાવાન બનશે ભારતીય વાયુસેનામાં આગામી મહિને વધુ 3-4 લડાકૂ વિમાન રાફેલ સામેલ થશે ભારતે 36 લડાકૂ વિમાન ખરીદવા માટે ફ્રાંસ સરકાર સાથે કર્યા છે કરાર પેરિસ:  ચીન સાથે સરહદ પર ચાલી રહેલી તંગદીલી વચ્ચે ભારતીય વાયુ સેનાના સામર્થ્યમાં વધારો થવા જઇ રહ્યો છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં […]

દેશમાં શિક્ષણ બાદ આયુષ્યમાં પણ કેરળ ટોચ પર, સૌથી વધારે આયુષ્ય કેરળના લોકોનું

ભારતના લોકોના આયુષ્ય અંગે એક મેડિકલ જર્નલ દ્વારા કરાયું સંશોધન ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય 59.6 વર્ષથી વધીને 70.8 થયું સૌથી વધારે 77.3 વર્ષનું સરેરાશ આયુષ્ય કેરળના લોકોનું ભારતમાં હવે લોકોનું આયુષ્ય વધ્યું છે. વર્ષ 1990 બાદ દેશના લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. લોકોનું સરેરાશ આયુષ્ય હવે 59.6 વર્ષથી વધીને 70.8 વર્ષ પર પહોંચ્યું છે. […]

દેશમાં રાંધણ ગેસના સિલિન્ડરની ડિલિવરીના નિયમોમાં થશે ફેરફાર, જાણો શું હશે નવો નિયમ

દેશમાં હવે રાંધણ ગેસના સિલિન્ડરના નિયમોમાં થવા જઇ રહ્યો છે ફેરફાર દેશભરના 100 સ્માર્ટ સિટીમાં 1 નવેમ્બરથી નવા નિયમો થશે લાગુ મોબાઇલમાં આવેલ કોર્ડ ડિલિવરી બોયને દર્શાવ્યા બાદ જ સિલિન્ડર મળશે નવી દિલ્હી: દેશમાં હવે રાંધણ ગેસ સિલિન્ડરના નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. 1 નવેમ્બરથી નવા નિયમો અમલી બની શકે છે. LPG સિલિન્ડરની હોમ […]

બાબા રામદેવને ‘ગજયોગ’ ભારે પડ્યો, આગ્રાના વકીલોએ બાબાને ફટકારી નોટિસ

યોગગુરુ બાબા રામદેવને ગજરાજ પર કરેલા યોગ ભારે પડ્યા આગ્રાના પાંચ વકીલોએ બાબા રામદેવ વિરુદ્વ નોટિસ ફટકારી ક્રૂએલ્ટી ઓન એનિમલ્સ પ્રિવેન્શન કાયદાના ભંગ હેઠળ ફટાકરી નોટિસ આગ્રા:  યોગગુરુ બાબા રામદેવે હાથી પર બેસીને કરેલો ગજ યોગ બાબ રામદેવને જ ભારે પડ્યો છે. યોગગુરુ બાબા મુશ્કેલીમાં ફસાયા છે. મથુરાના રમણ રેવતી આશ્રમમાં સાધુ-સંતોને યોગ શીખવવા બાબા […]

આજે સાંજે 4 વાગ્યે જાહેર થશે NEET 2020નું પરિણામ, આ રીતે કરો ચેક

નેશનલ ટેસ્ટિંગ એજન્સી આજે NEETનું પરિણામ કરશે જાહેર આજે સાંજે 4 વાગ્યે પરિણામ જાહેર થાય તેવી સંભાવના અહીંયા દર્શાવેલી પ્રક્રિયા ફોલો કરીને વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ જાણી શકશે નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી આજે એટલે કે 16 ઑક્ટોબરે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ સ્નાતક સ્તરની પરીક્ષાના પરિણામ જાહેર કરશે. જે ઉમેદવારે પરીક્ષા આપી હતી તેઓ પોતાનું […]

મોદી કેબિનેટે લીધા 4 મહત્વના નિર્ણયો જેનાથી સામાન્ય નાગરિક પર થશે પ્રત્યક્ષ અસર

પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય કેબિનેટ-CCEA સમિતિની બેઠક યોજાઇ આ કેબિનેટ બેઠકમાં ચાર અગત્યના નિર્ણય લેવામાં આવ્યા આ 4 નિર્ણયથી સામાન્ય જનતા પર સીધી અસર પડશે નવી દિલ્હી:  પીએમ મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટ અને CCEA એટલે કે આર્થિક મામલાની સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. આ ચાર નિર્ણયથી […]

દેશમાં અહીંયા બનશે દેશનું સૌપ્રથમ અત્યાધુનિક બસ પોર્ટ, વાઇફાઇથી લઇને મોબાઇલ ચાર્જિંગ સુધીની દરેક સુવિધાઓ હશે

કટરા રેલવે સ્ટેશનની સામે બનશે દેશનું સૌપ્રથમ અત્યાધુનિક બસ પોર્ટ બસ પોર્ટમાં મોબાઇલ ચાર્જિંગથી લઇને વાઇફાઇ જેવી તમામ સુવિધાઓ હશે તે ઉપરાંત બસ-કાર પાર્કિંગ ઉપરાંત ડ્રાઇવરો માટે રોકાણની પણ વ્યવસ્થા હશે તીર્થયાત્રીઓ માટે પણ અનેક રૂમની વ્યવસ્થા કરવામાં આવશે કટરા:  વૈષ્ણૌદેવીના લાખો શ્રદ્વાળુઓ માટે એક આનંદના સમાચાર છે. સરકાર હવે કટરા રેલવે સ્ટેશનની સામે એરપોર્ટ […]

મહિલા સશક્તિકરણ માટે પંજાબ સરકારનો ઐતિહાસિક નિર્ણય: સરકારી નોકરીમાં 33 % મહિલા અનામતને મંજૂરી

પંજાબ સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં લીધું પગલું પંજાબમાં સરકારી નોકરીઓમાં 33 ટકા મહિલા અનામતને મંજૂરી કેબિનેટે સિવિલ સર્વિસ રૂલ્સ 2020ને મંજૂરી આપી ચંદીગઢ:  દેશમાં મહિલા સશક્તિકરણની દિશામાં પંજાબએ પહેલ કરી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. પંજાબ સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું […]

લોન મોરેટોરિયમ પર સુપ્રીમે આપી રાહત, 15 નવેમ્બર સુધી વ્યાજ પર વ્યાજ નહીં લાગે

લોન મોરેટોરિયમને લઇને જે સુપ્રીમ કોર્ટમાં થઇ સુનાવણી 15 નવેમ્બર સુધી વ્યાજ પર વ્યાજ આપવું પડશે નહીં: SC 15 નવેમ્બર સુધી કોઇનું લોન એકાઉન્ટ NPA જાહેર કરવામાં આવશે નહીં: SC નવી દિલ્હી:  લોન મોરેટોરિયમ મામલે સામાન્ય માણસ માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સામાન્ય માણસને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે […]

કોરોના સંકટ વચ્ચે દેશમાં સાયકલની ખરીદીનો ગજબનો ટ્રેન્ડ! 5 મહિનામાં 41 લાખથી વધુ સાયકલ વેચાઇ

દેશમાં કોરોના મહામારી લાગુ થયા બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે બન્યા વધુ જાગૃત દેશમાં છેલ્લા 5 મહિનામાં કુલ 41,80,945 સાયકલનું વેચાણ થયું સંભવત: ઇતિહાસમાં પ્રથમ વાર લોકોમાં સાયકલ ખરીદીનો ગજબનો ટ્રેન્ડ જયપુર:  દેશમાં કોરોના મહામારી લાગુ થયા બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થયા છે તેનું એક કારણ એ પણ છે કે કોરોના સંક્રમણથી બચવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code