1. Home
  2. Tag "National news"

ટેરર ફંડિગ મામલે જમ્મૂ કાશ્મીરમાં અનેક સ્થળે NIAના દરોડા

આતંકીઓને નાણાં ભંડોળ પૂરી પાડતી NGO સામે NIAની લાલ આંખ આતંકીઓના નાણાં આપતી NGOના 10 ઠેકાણે NIAના દરોડા જમ્મૂ કાશ્મીરની કેટલીક એનજીઓ દેશ વિદેશથી ફંડ મેળવીને આતંકીઓને પહોંચાડતી હતી નવી દિલ્હી: આતંકીઓની નાણાંનું ભંડોળ પૂરી પાડતી કેટલીક NGOના કાળાં કરતૂતો પકડવા માટે NIA દ્વારા જમ્મૂ કાશ્મીરમાં 10 ઠેકાણે અને બેંગાલુરુમાં 1 સ્થળે દરોડા પાડવામાં આવ્યા […]

પોઝિટિવ ન્યૂઝ: ફાર્મા કંપની ફાઇઝરનો દાવો, વર્ષ 2020માં જ તૈયાર કરી લેશે કોરોનાની વેક્સીન

ફાર્મા કંપની ફાઇઝરે કોરોના વેક્સીનને લઇને આશા વ્યક્ત કરી કંપની અનુસાર આ વર્ષના અંત સુધી કોરોનાની વેક્સીન તૈયાર થઇ જશે રસી તૈયાર થયા બાદ મંજૂરી મળશે તો 40 મિલિયન ડોઝનું પ્રોડક્શન કરાશે નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. સમગ્ર વિશ્વમાં કેસની કુલ સંખ્યા 4 કરોડનો પાર થઇ ચૂકી છે અને બીજી તરફ કોરોનાથી […]

કેરળ સરકારની પ્રશંસનીય પહેલ: 16 શાકભાજી-ફળોના ટેકાના ભાવ નક્કી કર્યા, આ પહેલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું

ખેડૂતોને આર્થિક સક્ષમ બનાવવા કેરળ સરકારની પ્રશંસનીય પહેલ ખેડૂતો માટે ફળ-શાકભાજીના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા આ પ્રકારની પહેલ કરનારું કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું તિરુવનંતપુરમ: કેરળ રાજ્યએ વધુ એક સારી પહેલ કરી છે. કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં ખેડૂત માટે ફળ-શાકભાજીના ટેકાના ભાવ (MSP) નક્કી કરવામાં આવ્યા છે. ભાવ ઉત્પાદન કિંમતથી 20 […]

દેશના અર્થતંત્રમાં સુધારાના સંકેત: નિર્મલા સીતારમણ

કોરોના મહામારી દરમિયાન દેશના અર્થતંત્રની સ્થિતિને લઇને નાણા મંત્રીએ આપ્યું નિવેદન અર્થતંત્રમાં હવે સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે: નિર્મલા સીતારમણ જીડીપીનો વૃદ્વિદર જો કે નકારાત્મક અથવા શૂન્યની નજીક રહેશે: નિર્મલા સીતારમણ નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિને લઇને નાણા મંત્રી નિર્મલા સીતારમણે નિવેદન આપ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે […]

કોરોના વાયરસે હવે શરીરમાં પ્રવેશ માટે શોધી લીધો નવો રસ્તો, આ રીતે પ્રવેશે છે

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વધુ ઘાતક થઇ શકે છે કોરોનાએ હવે માનવ શરીરમાં પ્રવેશ માટે નવો રસ્તો શોધ્યો છે કોરોના વાયરસ હવે પ્રોટીનની મદદથી શરીરમાં પ્રવેશ કરી રહ્યો છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનું સંક્રમણ હવે વધુ ઘાતક બની શકે છે. કારણ કે તેણે હવે માનવ શરીરમાં પ્રવેશનો નવો રસ્તો શોધી […]

મહારાષ્ટ્રમાં હવે રૂ.980માં થશે કોરોના ટેસ્ટ, સરકારે ચોથીવાર કિંમત ઘટાડી

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના ટેસ્ટની કિંમતમાં કરાયો ઘટાડો મહારાષ્ટ્રમાં હવે 980 રૂપિયામાં કોરોનાના ટેસ્ટ થઇ શકશે રાજ્યમાં આ નવા ટેસ્ટના દરોને લાગુ કરી દેવામાં આવ્યા છે ગુજરાતનું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર કોરોના સંક્રમણથી ખરાબ રીતે પ્રભાવિત છે અને ત્યાં કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સંક્રમણને કાબૂમાં લેવા માટે કોરોનાનું વહેલું નિદાન થાય […]

ખાદીને પ્રોત્સાહન આપવા MSME મંત્રાલયની પહેલ, લોન્ચ કર્યા ખાદીના પગરખાં

ભારત સરકાર લોકોને સ્થાનિક વસ્તુઓ ખરીદવાનું કરી રહી છે આહવાન હવે આ જ દિશામાં MSME મંત્રાલય દ્વારા ખાદીના પગરખાં લોન્ચ કરાયા ખાદીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે MSMEએ પગરખાં કર્યા લોન્ચ નવી દિલ્હી: ભારત સરકાર આત્મનિર્ભર ભારતના સંકલ્પ હેઠળ લોકોને સ્વદેશી સામાનનો ઉપયોગ કરવાની અપીલ કરી રહી છે અને ખુદ પીએમ મોદીએ પણ પોતાના મન કી […]

શું તમે લૉકડાઉનમાં EMI સમયસર ચૂકવ્યા છે? તો સરકાર તમારા ખાતામાં રકમ જમા કરાવશે

લૉકડાઉન દરમિયાન સમયસર હપ્તા ચૂકવનાર લોનધારકો માટે આનંદના સમાચાર આ લોનધારકોને બેંક ખાતામાં વ્યાજ પર વ્યાજના પ્રમાણમાં કેશબેક મળશે હોમ લોન, એજ્યુકેશન લોન, વ્હીકલ લોન જેવી લોન પર મળશે કેશબેક નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન લોન મોરેટોરિયમની સુવિધાનો લાભ લીધા વગર સમયસર દરેક હપ્તાની ચૂકવણી કરનારા લોનધારકો માટે એક ખુશખબર છે. સરકાર દિવાળી પહેલા આ લોનધારકોના […]

દેશમાં કોરોના વેક્સીનના લૉન્ચ અંગે ભારત બાયોટેકે આપી આ અપડેટ

ભારતમાં કોરોનાની વેક્સીનને લઇને ભારત બાયોટેકનું નિવેદન જૂન 2021 સુધીમાં કોવેક્સિનની એપ્રુવલ માટે કંપની એપ્લાય કરી દેશે ટ્રાયલ્સમાંથી ડેટા કાઢવામાં ઓછામાં ઓછો 6 મહિનાનો સમય લાગશે નવી દિલ્હી: ભારતમાં જ નિર્મિત કોરોના વેક્સીનને લઇને એક મહત્વના સમાચાર છે. ભારત બાયોટેકને આશા છે કે તે જૂન 2021 સુધીમાં કોવેક્સિનને લઇને રેગ્યુલેટરી એપ્રુવલને માટે એપ્લાય કરી દેશે. […]

કોલસા કૌભાંડ: ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રે સહિત ત્રણને 3 વર્ષની જેલની સજા

વર્ષ 1999ના કોલસા કૌભાંડમાં CBIની વિશેષ અદાલતે આપ્યો ચુકાદો કોલસા કૌભાંડમાં દોષિત ભૂતપૂર્વ મંત્રી સહિત ત્રણને 3 વર્ષની જેલની સજા CBIની વિશેષ અદાલતમાં ત્રણેય દોષિતો રહ્યા હતા હાજર નવી દિલ્હી: દેશના ચર્ચિત કોલસા કૌભાંડમાં ચુકાદો આવ્યો છે. કોલસા કૌભાંડમાં દોષિત ઠરેલા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રે સહિત કુલ 3 લોકોને ત્રણ વર્ષની જેલની સજા ફરમાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code