કોરોનાને પગલે ઉદ્યોગોને ભારે અસરઃ શ્રમિકોની અછતને કારણે ઉત્પાદન ઘટ્યું
દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડતાની સાથે હવે જનજીવન પાટે ચડી રહ્યું છે. તેમજ હવે ધીમે-ધીમે વેપાર-ધંધાઓ પણ શરૂ થયાં છે. જો કે, લોકડાઉન અને અન્ય નિયંત્રણોના કારણે રોજગારી નહીં મળતા મોટી સંખ્યામાં કામદારો પોતાના ચાલ્યાં ગયા હતા. જે હજુ સુધી પરત નહીં ફર્યા હોવાથી ઉદ્યોગ ઘંઘાને અસર પડી રહી છે. […]
