1. Home
  2. Tag "lord ram"

अयोध्या में दीपोत्सव : सरयू किनारे ‘पुष्पक विमान’ से उतरे प्रभु राम, सीएम योगी ने किया स्वागत

अयोध्या, 3 नवम्बर। प्रभु श्रीराम की जन्मस्थली अयोध्या बुधवार को पूरी तरह राममय हो गई। केंद्रीय संस्कृति और पर्यटन मंत्री जी. किशन रेड्डी राज्यपाल आनंदी बेन पटेल, मुख्यमंत्री योगी आदित्यनाथ, उप मुख्यमंत्री डॉ. दिनेश शर्मा सहित यूपी सरकार के मंत्री व अन्य अतिथियों की मौजूदगी में यहां भव्य दीपोत्सव का आयोजन किया जा रहा है। […]

અયોધ્યામાં જનભાવનાઓ પ્રમાણે ભવ્ય રામમંદિરનું થશે નિર્માણ : યોગી આદિત્યનાથ

નવી દિલ્હી : અયોધ્યામાં ભગવાન રામની કાષ્ઠની બનેલી મૂર્તિના અનાવરણ કર્યા બાદ એક સભાને સંબોધિત કરતા યુપીના સીએમ યોગી આદિત્યનાથે રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે અયોધ્યામાં જનભાવનાઓને ધ્યાનમાં રાખતા ભવ્ય રામમંદિરનું નિર્માણ થશે. યોગી આદિત્યનાથે કહ્યુ છે કે દુનિયાની સામે માનવતાના કલ્યાણનો માર્ગ ભારતમાંથી જ પ્રશસ્ત થશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code