1. Home
  2. Tag "lalbahadur shashtri"

શાસ્ત્રીજીની 115મી જયંતી: જ્યારે લાલ બહાદૂરે નહેરુને કહ્યુ હતુ કે નહીં જઉ કાશ્મીર, જાણો શું હતું કારણ?

લોકલાડીલા વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી સાદગીની મિસાલ 1965માં વામન કદના લાલબહાદૂર શાસ્ત્રીએ પાકિસ્તાનને હરાવ્યું 1966માં તાશ્કંદ કરાર બાદ રહસ્યમયી અવસ્થામાં શાસ્ત્રીજીનું નિધન આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે જ આખો દેશ ભૂતપૂર્વ વડાપ્રધાન અને ખરા અર્થમાં લોકનેતા લાલ બહાદૂર શાસ્ત્રીની 115મી જયંતી મનાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત ઘણાં નેતાઓએ શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. 2 […]

વારાણસીમાં પીએમ મોદીએ કર્યું લાલબહાદૂર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ

વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે પહોંચ્યા છે. તે દરમિયાન તેમણે વારાણસી એરપોર્ટ પર ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ પ્રતિમા એરપોર્ટ પર જ લગાવવામાં આવી છે. વારાણસી પહોંચવા પર યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી આજે ભાજપના દેશવ્યાપી સદસ્યતા અભિયાનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code