1. Home
  2. Tag "KEDARNATH"

કેદારનાથના પદયાત્રા માર્ગ પર ભુસ્ખલનઃ 8 લોકો ધાયલ

ઉત્તરાખંડના કેદારનાથમાં ચાલતા જતા રસ્તા પર આજે ભૂસ્ખલન થવા પામ્યું છે જેમાં કુલ 8 યાત્રિઓ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે જ્યારે ઘટના સ્થળ પર ફાયર વિભાગની ટીમ હાજર છે તથા બચાવકાર્ય શરુ છે. ચોમાસાની સીઝન શરુ થતાની સાથે જ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બનવા લાગે છે જેમાં કેદારનાથ પણ આ ઘટનાનો ભોગ બન્યું છે […]

ગુફામાં 17 કલાક ધ્યાન કર્યા બાદ વડાપ્રધાન બહાર નીકળ્યાં

દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચાર કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે કેદાનનાથ પહોંચ્યા હતા. જ્યાં દર્શન કર્યા બાદ ગુફામાં ધ્યાન કરવા બેઠા હતા. લગભગ 17 કલાક બાદ ગુફામાંથી બહાર આવ્યા હતા. તેમજ ભગવાન શીવની પૂજા-અર્ચના કર્યા બાદ બદ્રીનાથ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેદારનાથ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. જે બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code