1. Home
  2. Tag "Kashmir"

ભારત-પાકિસ્તાનમાં તણાવ ઘટયો, બંને ઈચ્છે તો મદદ કરવા તૈયાર : ડોનાલ્ડ ટ્રમ્પ

ભારત પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની ટ્રમ્પની ‘ચળ’ યથાવત જી-7 સમિટ બાદ ટ્રમ્પે ફરીથી મદદની દર્શાવી તૈયારી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટયાનો ટ્રમ્પનો દાવો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્હ્યુ છે કે બે સપ્તાહ પહેલાની સરખામણીએ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ કંઈક ઘટયો છે. ટ્રમ્પે કહ્યુ છે કે જો બંને દેશ ચાહે તો તેઓ મદદ કરવા માટે તૈયાર […]

પાકિસ્તાને પુંછમાં કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, સોપોરમાં આતંકીઓએ લોકો પર કર્યું ફાયરિંગ

કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ સોપોરમાં આતંકવાદીઓનું લોકો પર ફાયરિંગ પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરતા શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સેના તરફથી શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા આનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. પાકિસ્તાની સેના તરફથી કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના […]

NDTV, Reuters અને APના પત્રકારોને આલિશાન કાશ્મીરી બંગાલા ખાલી કરવાનો આદેશ

સરકારે તાજેતરમાં એનડીટીવીના બ્યૂરો ચીફ નાઝીર મસૂદી, રોયટર્સના વરિષ્ઠ પ્રતિનિધિ ફય્યાજ બુખારી અને એસોસિએટેડ પ્રેસના એઝાઝ હુસૈનને ઝડપથી શ્રીનગરમાં તેમને મળેલા સરકારી બંગલા ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. કારણ જણાવવામાં આવ્યું છે કે તેઓ આ બંગલાની ફાળવણીની લઘુત્તમ શરતોને પૂર્ણ કરતા નથી. ઓર્ગેનાઈઝરમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે આ તથાકથિત પત્રકારોને આ બંગલા પુરોગામી સરકારે તેમની […]

કાશ્મીરી નેતા શેહલા રશીદ પર દેશદ્રોહનો કેસઃ-સેના વિરુદ્ધ આપ્યુ હતું બયાન

કેન્દ્રની સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાના મામલે અનેક લોકોએ હંગામો મચાવ્યો હતો,ત્યારે કાશ્મીરની નેતા શેહલા રશીદ પણ તેમાંથી બાકાત નથી,શેહલાએ કાશ્મીરના જવાનો પર ખોટા આરોપો લગાવ્યા હતા અને સેના દ્વારા લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે તેમ કહ્યું હતું, તે ઉપરાંત સેનાના લોકો કાશમીરના લોકોના ઘરોમાં ઘૂસીને તેમના પર અત્યાચાર કરે છે તેવું વિવાદિત […]

જમ્મુ-કાશ્મીરથી ભારતીય સેનામાં ભરતી માટે 29 હજાર અરજી, મુસ્લિમ બહુલ જિલ્લા પણ ઉત્સાહિત

જમ્મુ-કાશ્મીરમાં યુવાનો જોડાઈ રહ્યા છે ભારતીય સેનામાં 29 હજાર અરજદારોએ કરી સેનામાં જોડાવાની અરજી મુસ્લિમ બહુલ જિલ્લાઓમાં પણ યુવાનો સેનામાં જોડાવા ઉત્સાહિત જમ્મુ-કાશ્મીરના જમ્મુ સંભાગના લગભગ 29 હજાર યુવાનોએ ભારતીય સેનામાં ભરતી માટે પોતાની નોંધણી કરાવી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, અત્યાર સુધીમાં 6 હજાર અરજદાર ભારતીય સેનાની કાઉન્ટર ઈન્સર્જન્સી ફોર્સ (યુનિફોર્મ) દ્વારા આયોજીત […]

LOC પાસે 2000 પાકિસ્તાની સૈનિકો તેનાત : પાડોશીની નાપાક હરકતો પર ભારતીય સેનાની બાજ નજર

કાશ્મીરને લઈને તનાવ વચ્ચે પાકિસ્તાને લીન ઓફ કંટ્રેલ પર સેનાની બીજી એક ટીમ તૈનાત કરી દીધી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પૂંચ વિસ્તાર પાસે બાગ અને કોટલી સેક્ટરમાં સેના આવી ગઈ છે. આ સેનામાં 2000 થી વધુ સૈનિકો છે.કહેવામાં આવી રહ્યું છે કે આ સેનાનો ઉપયોગ પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓને ભારતના વિસ્તારમાં ઘુસણખોરી માટે કરી […]

કલમ-370 અસરહીન કરવાનો મામલો: યેચુરીની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ, યૂસુફ તારિગામીને એમ્સમાં ખસેડવા આદેશ

સીતારામ યેચુરીની અરજી પર કાશ્મીર મામલે કેન્દ્ર સરકારને નોટિસ બીમાર યૂસુફ તારિગામીને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખવાનો આરોપ તારિગામીને દિલ્હી એમ્સમાં ડોક્ટરોની સૂચના પ્રમાણે ખસેડવા આદેશ કાશ્મીર મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક નોટિસ જાહેર કરી છે. આ નોટિસ સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીની અરજી પર જાહેર કરવામાં આવી છે. સીતારામ યેચુરીનો આરોપ છે કે તેમની પાર્ટી સીપીએમના […]

લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર પાકિસ્તાનીઓનું હિંસક વિરોધ પ્રદર્શન, ફેંક્યા ઈંડા અને પથ્થર

પાકિસ્તાનીઓનો લંડનમાં પણ ઉત્પાત ભારતીય દૂતાવાસની બહાર હિંસક દેખાવો ભારતીય દૂતાવાસ પર ઈંડા-પથ્થરો ફેંકાયા નવી દિલ્હી: લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે. હાઈકમિશન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે અને તેના કારણે ઈમારતના કાચ તૂટી ગયા છે. આ હિંસક પ્રદર્શનની જાણકારી લંડનમાં સ્થિત હાઈકમિશને આપી છે. તો લંડનના મેયર સાદિક ખાને આ હુમલાને […]

સેના પર હુમલો કરવા પાકિસ્તાને બનાવી લશ્કરે તૈયબાના આતંકીઓની સાત ટુકડી, ઘૂસણખોરી કરતા 2 ઝડપાયા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન કરાયા બાદ પાકિસ્તાન સતત કાશ્મીર ખીણમાં હિંસા ભડકાવવાની કોશિશોમાં લાગેલું છે. પરંતુ ભારતીય સુરક્ષા દળો પણ એલર્ટ છે. જાણકારી પ્રમાણે, કાશ્મીર ખીણમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા બે પાકિસ્તાની આતંકીઓ ઝડપાયા છે. સેનાના અધિકારીઓએ સોમવારે બંને આતંકીઓના ઝડપાવાની માહિતી આપી હતી. જે બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમના નામ નાજિમ ખોખર અને […]

પાકિસ્તાનના એક બાળકની ઈમરાન ખાનને સલાહઃકાશ્મીરને છોડો, દેશની કથળેલી સ્થિતી સુધારો

જમ્મુ કાશ્મીરમાંથી ખાસ દરજ્જો હટાવી લેવાની બાબત પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે,પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી કાશ્મીરના મુદ્દાને લઈને ભારતની નિંદા કરી રહ્યું છે,તે ઉપરાંત પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફ તો પરમાણુ યુદ્ધની ધમકી પણ આપી રહ્યા છે. કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન ખરેખર બોખલાય ગયુ છે, ત્યારે આ સમગ્ર મામલે આ કીશોર પાકિસ્તાનના પ્રધાનમંત્રીને કાશ્મીરનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code