1. Home
  2. Tag "Kashmir"

જમ્મુ-કાશ્મીર પર ગૃહ પ્રધાન અમિત શાહની મોટી બેઠક, નવેસરથી રાજ્યમાં ડિલિમિટેશન પર વિચારણા

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં આંતરીક સુરક્ષાને લઈને ગૃહ પ્રધાન અમિત શાહ સતત બેઠક કરી રહ્યા છે. મંગળવારે પણ અમિત શાહે ગૃહ સચિવ રાજીવ ગૌબા, એડિશનલ સચિવ (કાશ્મીર) જ્ઞાનેશ કુમાર સહીતના ઘણાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન કાશ્મીરની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં નવેસરથી ડિલિમિટેશન અને તેના માટે પંચની રચના […]

સિયાચિનમાં જવાનોને મળ્યા નવા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, શહીદોને પણ કરી સલામ

નવી દિલ્હી: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સોમવારે જમ્મુ-કાશ્મીરના સિયાચિન ગ્લેશિયર પહોંચ્યા હતા. અહીં તેમણે અધિકારીઓની સાથે મુલાકાત કરી અને બોર્ડર પર કરાયેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે. સિયાચિનના પ્રવાસ બાદ રાજનાથસિંહ શ્રીનગર પણ જવાના છે. સંરક્ષણ પ્રધાનની સાથે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત પણ છે. મહત્વપૂર્ણ છે કે સંરક્ષણ પ્રધાન તરીકે રાજનાથસિંહની પહેલી સિયાચિન મુલાકાત છે. […]

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ત્રણ આતંકવાદીઓ ઠાર, મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના જેનપોરા, શોપિયાંમાં સુરક્ષાદળોએ શુક્રવારે એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. અથડામણ બાદ વિસ્તારમાં ભડકેલી હિંસામાં ત્રણ લોકોના ઘાયલ થવાના અહેવાલ છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે વહીવટી તંત્રે જેનપોરા સહીત શોપિયાંના તમામ સંવેદનશીલ વિસ્તારમાં કલમ-14 લાગુ કરી દીધી છે. તેની સાથે જ ઈન્ટરનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આતંકવાદીઓના […]

જમ્મુ-કાશ્મીર: કુલગામમાં એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ 2 આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી કામિયાબી મળી છે. કાશ્મીર ખીણના કુલગામમાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. બુધવારે સવારે ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે વખતે આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું. તેના પછી અથડામણ શરૂ થઈ હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આતંકવાદીઓની હાજરીની માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code