1. Home
  2. Tag "Kashmir"

જમ્મુ-કાશ્મીર પર ઉઠાવાયેલા પગલાની જટિલતાઓ પર છે ઝીણવટભરી નજર: ચીન

જમ્મુ-કાશ્મીરમાં ભારત દ્વારા લેવામાંઆવેલા નિર્ણયો બાદ ભારત અને ચીન વચ્ચે સોમવારે બીજિંગમાં દિવસભરની લાંબી વાતચીત ચાલી રહી છે. બીજિંગે સાફ કર્યું છે કે તે ક્ષેત્રમાં તણાવ અને તેની જટિલતાઓ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. જ્યારે નવી દિલ્હી તરફથી એ પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે બંને દેશોના નેતૃત્વની વચ્ચે એ વાતની સંમતિ બની છે કે […]

ઈદ-ઉલ-અજહા પર ભારતે ઓફર કરેલી મિઠાઈ પાકિસ્તાને લેવાનો કર્યો ઈન્કાર

જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની જોગવાઈ કરનારી અનુચ્છેદ-370ને અસરહીન કરાયા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ યથાવત છે. બકરી ઈદ પર પણ આ તણાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ભારત અને પાકિસ્તાનની સરહદ પર ભારતે પાકિસ્તાનને મિઠાઈ ઓફર કરી હતી. તેને પાકિસ્તાન તરફથી લેવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે. આના પહેલા પાકિસ્તાને સમજૌતા અને થાર એક્સપ્રેસ તથા લાહોર […]

ચિદમ્બરમને સવાલ: કાશ્મીર હિંદુ બહુલ હોત તો શું પાકિસ્તાનવાદી આતંકવાદ હોત?

એક તરફ કાશ્મીરમાં કલમ-370 અસરહીન કરાયા બાદ લોકો શાંતિથી ઈદની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહ તથા નાણાં પ્રધાન જેવા ઉચ્ચ પદો પર રહી ચુકેલા વરિષ્ઠ એડવોકેટ પી. ચિદમ્બરમ આર્ટિકલ-370ને ધર્મ સાથે જોડીને નિવેદનબાજી કરી રહ્યા છે. ચિદમ્બરમનું કહેવું છે કે જો કાશ્મીર હિંદુ બહુલ રાજ્ય હોત, તો […]

370ના હટવાના વિરોધમાં પાકિસ્તાનના લાહોરમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડાઈ

પાકિસ્તાનમાં શનિવારે રાત્રે બે લોકોએ મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડી નાખી છે. મહારાજા રણજીતસિંહની નવ ફૂટ ઊંચી પ્રતિમાને આ વર્ષે જૂનમાં લાહોર ફોર્ટમાં અનાવરીત કરવામાં આવી હતી. પાકિસ્તાનની પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઈશનિંદાના કાયદા હેઠળ એફઆઈઆર નોંધી લીધી છે. જે લોકોએ મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડી હતી, તેઓ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના મામલે નારાજ હતા. મહારાજા રણજીતસિંહ એક શીખ […]

પીઓકેમાં 150 આતંકી ટેરર લોન્ચિંગ પેડ્સ પર દેખાયા, હાઈએલર્ટ પર સેના

શ્રીનગર: અંકુશ રેખા નજીક પાકિસ્તાનના અધિકૃત કાશ્મીર(પીઓકે)ના કોટલી, રાવલકોટ, બાઘ અને મુઝફ્ફરાબાદમાં 10થી વધુ આતંકી શિબિર સક્રિય થઇ છે. અમુક ગુપ્ત સૂત્રોના માધ્યમથી ન્યૂઝ એજન્સીએ શનિવારે આ વાતની જાણકારી આપી. આતંકી સંગઠનોની સક્રિયતા પાકિસ્તાની સેનાના સહયોગથી વધી છે. તેને જોતા ભારતીય સેનાને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે. પેરિસ સ્થિત ફાઇનાન્શિયલ ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને મે 2019માં […]

હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે “નથી કહ્યુ કે કાશ્મીરથી યુવતીઓ લાવીશું”

નવી દિલ્હી: હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરની કાશ્મીરી મહિલાઓ પરની કથિત વિવાદીત ટીપ્પણીના મામલે ચોતરફી ટીકાઓ થી રહી છે. શુક્રવારે ફતેહાબાદના એક કાર્યક્રમમાં તેમનો એક વીડિયો સોશયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો છે. કહેવામાં આવે છે કે કેટલાક સેકન્ડ્સના વાયરલ થયેલા આ વીડિયોમાં મનોહરલાલ ખટ્ટર કથિતપણે કાશ્મીરની યુવતીઓને લાવવાની વાત કહી રહ્યા છે. પરંતુ જ્યારે તમે […]

ટેરર ફંડિંગ મામલે જમ્મુ-કાશ્મીરમાં ભૂતપૂર્વ ધારાસભ્ય રાશિદ એન્જિનિયરની એનઆઈએએ કરી ધરપકડ

એનઆઈએએ મોટી કાર્યવાહી કરતા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ધારાસભ્ય શેખ અબ્દુલ રાશિદ ઉર્ફે રાશિદ એન્જિનિયરને એરેસ્ટ કર્યો છે. ટેરર ફંડિંગ મામલમાં ધરપકડ કરવામાં આવેલો તે પહેલો મોટો નેતા છે. તેના પહેલા એનઆઈએએ ઘણાં ભાગલાવાદીઓની આ મામલામાં ઘણી આકરી પૂછપરછ કરી હતી. તેમા તેને પાકિસ્તાન પાસેથી ફંડ મળવાની વાત સામે આવી હતી. આ ફંડનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંક […]

બ્રિટિશ સાંસદે લેબર પાર્ટીના મુસ્લિમ સાંસદોને ગણાવ્યા હિંદુ વિરોધી

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને વડાપ્રધાન બોરિસ જોનસનને પત્ર લખીને અનુચ્છેદ-370 પર મોદી સરકારના નિર્ણયને ભારતનો આંતરીક મામલો ગણાવ્યો છે. બ્રિટિશ સાંસદે લખ્યું છે કે આપણે કોઈ અન્ય દેશના આંતરીક મામલામાં હસ્તક્ષેપ કરતા નથી અને ભારત જેવા મિત્ર દેશોના આંતરીક મુદ્દાઓમાં તો બિલકુલ નહીં. બૉબે લક્યુ છે કે ભારત સરકારે દેશના તમામ નાગરિકોને સમાન અધિકાર આપવાનો […]

કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનનો યૂએન ને પત્રઃ UN ની ચુપકીદી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી પાકિસ્તાને યૂએનએસસીને એક પત્ર લખીને સહીની માંગણી કરી છે,જેમાં સુરક્ષા પરિષદની અધ્યક્ષ જોઆના રોનેકા કોઈ પણ પ્રતિઉત્તર આપવાની સાફ ના પાડી છે, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ સંયૂક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરસને કેટલાક દિવસ પહેલા એક પત્ર લખીને કહ્યુ હતુ કે ભારતે યૂએનએસસી ના પ્રસ્વાવોનું  ઉલ્લંધન કરીને જમ્મુ-કાશ્મીરના વિશેષ […]

ભારતના ‘મુસ્લિમવાદી સેક્યુલારિઝમના ચેમ્પિયનો’ના ગાલ પરનો તમાચો- અસરહીન કલમ-370

આનંદ શુક્લ અનુચ્છેદ-370ના ખંડ-1 સિવાયની તમામ જોગવાઈઓને હટાવવાનો મોદી સરકારનો નિર્ણય દર્શાવી રહ્યો છે કે હવે ભારતમાં હિંદુ ભાવનાઓને દબાવી શકાશે નહીં. વિચારધારાની રીતે પણ નહીં અને વૈશ્વિક દબાણોના સમીકરણો સમજાવીને પણ નહીં. ભારતમાં હિંદુઓને તેમના અધિકાર અને તેમની રાષ્ટ્રીય લાગણીઓને દબાવવા માટે મુસ્લિમવાદી સેક્યુલારિઝમનું એક ઘણું મોટું તૂત ભારતીય રાજનીતિ અને મીડિયા દ્વારા ચલાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code