1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટકના પ્રધાન કે. એસ. ઈશ્વરપ્પાનું નિવેદન, દેશભક્ત મુસ્લિમ ભાજપને વોટ આપશે અને પાકિસ્તાન સમર્થક ખચકાશે

કર્ણાટકના પ્રધાન ઈશ્વરપ્પાનું નિવેદન દેશભક્ત મુસ્લિમ ભાજપને વોટ આપશે પાકિસ્તાન સમર્થક ભાજપને વોટ કરતા ખચકાશે કર્ણાટકની ભાજપના બી. એસ. યેદિયુપ્પાની સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પ્રધાન કે. એસ. ઈશ્વરપ્પાએ રવિવારે કહ્યુ છે કે દેશભક્ત મુસ્લિમ ભાજપનેવોટ આપશે, જ્યારે પાકિસ્તાન સમર્થક આમ કરતા ખચકાશે. ભાજપના વરિષ્ઠ નેતાએ ઘોષણા કરી છે કે તેમની પાર્ટીના નેતૃત્વાળી સરકાર […]

કર્ણાટકઃકોંગ્રેસ નેતા શિવકુમારની ઘરપકડને લઈને વિરોધ પ્રદર્શન ઉગ્ર

કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની ઘરપકડ બાદ વિરોધ પ્રદર્શન સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા પ્રદર્શન ઉગ્ર બનતા શાળા-કૉલેજ બંધ મોડી રાતે બે બસોને સળગાવાઈ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની ઘરપકડ પછી કર્ણાટકમાં ઠેર-ઠેર તેના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે,રામનગરમાં મંગળવારે માડી રાતે બે બસોને સળગાવવામાં આવી હતી ,સાથે કેટલીક બસ પર પત્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પોલીસ […]

પૂરના પાણીમાં વહીને આવેલો મગરમચ્છ મકાનની છત પર અટવાયો! જુઓ VIDEO

વડોદરામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની અંદરના મગરમચ્છો શહેરમાં જોવા મળ્યા હતા. આને મળતો આવતો એક નજારો કર્ણાટકમાં જોવા મળ્યો છે. અહીં એક મગરમચ્છ પૂરના પાણીમાં વહીને એક મકાનની છત પર અટવાયો હતો. આ ઘટના કર્ણાટકના બેલગામમાં આવેલા પૂરગ્રસ્ત વિસ્તાર રાયબાગ તાલુકાની છે. મગરમચ્છને આમ છત પર બેઠેલો જોઈને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. મહત્વપૂર્ણ […]

કુમારસ્વામી હતા CM, ટેપમાં અહમદ પટેલનું નામ, પણ શેખર ગુપ્તાની નજરે યેદિયુરપ્પા દોષિત

એડિટર્સ ગિલ્ડવાળા શેખર ગુપ્તાએ કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાને એવા મામલામાં ઘસડવાની કોશિશ કરી છે, કે જેમાં ક્યાંય તેમનું નામ પણ નથી. જે મામલામાં કોંગ્રેસના નેતાઓ પર આરોપ લાગ્યા છે, ધ પ્રિન્ટના શેખર ગુપ્તાએ આને ભાજપના નેતા યેદિયુરપ્પાનું સ્કેન્ડલ ગણાવ્યું છે. જ્યારે લોકોએ તેમને સવાલ  કર્યો કે આ આખા સમાચ્રમાં યેદિયુરપ્પાનું નામ ક્યાં છે, તો […]

4 રાજ્યોમાં 15 હજાર લોકોને સુરક્ષિત ખસેડાયાઃપૂરમાં ફસાયેલા 6 હજારલોકોને બચાવાયા

દેશના ચાર રાજ્યો મહારાષ્ટ્ર,કેરળ,કર્નાટક અને તામિલનાડુમાં બચાવ કાર્ય જોશમાં ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધી 123 ટીમે 16 જીલ્લામાં બચાવ કાર્ય કરી રહી છે તે ઉપરાંત એનડીઆરએફની 173 ટીમે રેસ્ક્યૂ ઓપરેશનમાં વ્યસ્ત છે ત્યારે ગુજરાતના નડીયાદમાં એક ઈમારત ધરાશય થતા 4 લોકોના મોત થયા હતા.  ભારતીય સેનાએ શુક્રવારના રોજ જણાવ્યું હતુ કે 4 રાજ્યો પૂરથી […]

યેદિયુરપ્પા ફ્લોર ટેસ્ટમાં પાસ થતાની સાથે કર્ણાટકના સ્પીકર રમેશ કુમારે આપ્યું રાજીનામું

લાંબા રાજકીય ઘમાસાણ બાદ કર્ણાટકમાં સત્તા બદલાઈ ગઈ છે અને યેદિયુરપ્પા સરકારે સોમવારે વિધાનસભામાં બહુમતી પણ પ્રાપ્ત કરી લીધી છે. વિપક્ષ તરફથી મત વિભાજનની માગણી કરવામાં આવી ન હતી. સરકારના બહુમતી પરીક્ષણ દરમિયાન મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ કહ્યુ છે કે તેઓ દરેક મિનિટ રાજ્યના વિકાસ માટે કામ કરશે. કર્ણાટક વિધાનસભામાં બી. એસ. યેદિયુરપ્પાના ફ્લોર ટેસ્ટમાં […]

6 વાગ્યે ચોથીવાર સીએમ બનશે યેદિયુરપ્પા, બહુમતીમાં પણ 6નો ખેલ

બેંગલુરુ: બેંગલુરુ કર્ણાટકમાં શુક્રવારે નવી સરકારની રચના બાદ લગભગ એક માસથી ચાલી રહેલા રાજકીય સંકટના શાંત થવાની આશા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ બી. એસ. યેદિયુરપ્પાએ શુક્રવારે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે અને સાંજે 6 વાગ્યે ચોથી વખત કર્ણાટકના મુખ્યપ્રધાન પદે શપથ લેશે. જો કે આ નવી સરકાર પર પણ સંકટના વાદળો અત્યારથી […]

કર્ણાટકનું રાજકીય સંકટ : રાજ્યપાલને નહીં મળે CM કુમારસ્વામી, રાજીનામાનો પણ કર્યો ઈન્કાર

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીનું શું થશે ? આ સવાલનો જવાબ આજે સૌને મળે તેવી શક્યતા છે. વિધાનસભામાં ચાલી રહેલી વિશ્વાસમતના પ્રસ્તાવ પર ચર્ચા આજે સમાપ્ત થવાની શક્યતા છે. તેના પછી મતદાન થશે. તેવામાં કુમારસ્વામી સરકાર પોતાની સરકાર બચાવી શકશે અથવા નહીં, તેના પર દરેકની નજર છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે છેલ્લા […]

કર્ણાટક સંકટઃ કોંગ્રેસના 5 બળવાખોળ સાંસદો સુપ્રીમ કોર્ટ પહોંચ્યાઃરાજીનામા સ્વીકારો

કર્ણાટક સાંસદોનો મામલો ફરિ એક વાર સુપ્રીમ કોર્ટમાં આવી પહોંચ્યો છે, કોંગ્રેસના બળવાખોર સાસંદ આનંદ સિંહ અને રોશન બેગ સહિત 5 સાંસદોએ વિધાનસભાના સ્પીકર વિરુધ અરજી દાખલ કરી છે આ અરજીમા સાંસદોએ પોતોના રાજીનામા સ્વીકારવાની માંગણી કરી છે. સુપ્રીમ કોર્ટે કર્ણાટક વિધાનસભાના અધયક્ષને શુક્રવારે કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસના 10 બળવાખોર સાંસદોના રાજીનામા અને અપ્રમાણિકતાના […]

કર્ણાટકનું રાજકીય સંકટ: સુપ્રીમ કોર્ટમાંથી સ્પીકરને મળી મોહલત,યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કર્ણાટકના રાજકીય સંકટન મામલે દાખલ કરવામાં આવેલી ત્રણ અરજીઓ પર શુક્રવારે એકસાથે સુનાવણી કરી છે. પહેલી અરજી 10 બળવાખોર ધારાભ્યોએ, બીજી અરજી કર્ણાટક વિધાનસભાના સ્પીકર અને ત્રીજી અરજી યૂથ કોંગ્રેસના નેતા અને વકીલ અનિલ ચાકો જોસેફ તરફથી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મામલામાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code