1. Home
  2. Tag "Junagadh news"

180નાં દાવાનો ફિયાસ્કો, માત્ર 45 કિમી ઝડપે પવન ફૂંકાતા જ જૂનાગઢ રોપવે સેવા સ્થગિત કરાઇ

ગિરનાર પર્વત પર રોપ-વે સેવાને તેજ પવનનું વિધ્ન નડ્યું 45 કિ.મી પ્રતિ કલાકની તેજ ગતિએ પવન ફૂંકાતા રોપવે થોડાક સમય માટે બંધ કરવાની ફરજ પડી 180 કિ.મીની ઝડપે પવન ફૂંકાય તો પણ રોપવેને વાંધો ના આવે એવા કંપનીના દાવાનો ફિયાસ્કો થયો જૂનાગઢ: ગિરનાર પર્વત પરની રોપ-વે સેવાને એક વિધ્ન નડ્યું છે. ગિરનાર પર્વત પર ભારે […]

રજૂઆત બાદ ગિરનાર રોપ-વેના ભાડામાં કરાયો ઘટાડો, હવે આટલું ભાડું આપવું પડશે

ગિરનાર રોપ-વેના ભાડાના દરમાં હવે કરાયો ફેરફાર હવે જે ઘટાડો કરાયો છે તેમાં GST ભાડું પણ સમાવી લેવાયું છે હવે 700 રૂપિયાની ટિકિટમાં વ્યક્તિ ઉપર જઇ અને પરત આવી શકશે જૂનાગઢ: એશિયાના સૌથી મોટા રોપ-વે પ્રોજેક્ટ ગિરનાર રોપ-વેના ઇ-લોકાર્પણ બાદ તેના તોતિંગ ભાડાને લઇને વિરોધ થયો હતો. ભાડું ઘટાડવા માટે પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી […]

પર્યટકો હવે એશિયાટિક સિંહોને નિહાળી શકશે, આજથી ફરી ખુલશે દેવળીયા સફારી પાર્ક

– સરકાર દ્વારા હવે અનલોક-5ની ગાઇડલાઇન્સ કરાઇ જાહેર – સાસણગીરમાં આવેલ દેવળીયા સફારી પાર્ક ખુલ્લુ મુકાશે – જો કે પ્રવાસીઓએ કેટલાક નિયમોનું કરવું પડશે પાલન ગીર સોમનાથ: સરકાર દ્વારા હવે અનલોક 5ની ગાઇડલાઇન્સ જાહેર કરાઇ છે જેમાં મલ્ટિપ્લેક્સ, થિયેટર, મોલને ખોલવાની મંજૂરી મળી ચૂકી છે અને તેની સાથોસાથ દેશના પર્યટન ઉદ્યોગને વેગ આપવા માટે કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code