જે. પી. નડ્ડાએ બોલાવી ભાજપના તમામ મોરચાના પદાધિકારીઓની બેઠક
ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા પાર્ટીના અધ્યક્ષ બને તેવા સંકેત મંગળવારે સંસદીય દળની બેઠકમાં મળી ચુક્યા છે. કાર્યકારી અધ્યક્ષ તરીકે જે. પી. નડ્ડાએ ભાજપના તમામ મોરચાના પદાધિકારોની એક બેઠક બોલાવી છે. રવિવારે એટલે કે સાતમી જુલાઈએ થનારી આ બેઠકમાં પરિચય, સદસ્યતા અભિયાન, ચૂંટણીની તૈયારી અને સંગઠન વિસ્તાર પર ચર્ચા કરવામાં આવશે. આના […]
