1. Home
  2. Tag "jay shree ram"

રામ-જાનકી માર્ગનું નિર્માણ: ભક્તો અયોધ્યાથી પાંચ કલાકમાં સીતામઢી પહોંચી શકશે

અયોધ્યા અને સીતામઢીને જોડતો બનાવવામાં આવી રહ્યો છે માર્ગ આ માર્ગનું નામ રામ – જાનકી રાખવામાં આવશે ભક્તો પાંચથી છ કલાકમાં અયોધ્યાથી સીતામઢી પહોંચી શકશે – યોગી આદિત્યનાથ લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે,અયોધ્યા અને સીતામઢીને જોડતો એક માર્ગ બનાવવામાં આવી રહ્યો છે, જેનું નામ રામ-જાનકી માર્ગ રાખવામાં આવશે. આ સાથે,ભક્તો પાંચથી છ કલાકમાં […]

ઓલીના PM પદ બચાવવા માટે હવાતિયા, ભગવાન શ્રી રામના નામનો લીધો સહારો

નેપાળના પીએમ કેપી ઓલી પણ બન્યા શ્રીરામ ભક્ત હવે નેપાળમાં પણ જય શ્રી રામ દિલ્હીઃ કરોડો ભારતીયોના આસ્થાના પ્રતિક એવા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર ભૂમિપૂજન કર્યું હતું. ત્યારે ભગવાન શ્રી રામજીનો જન્મ ભારતમાં નહીં પરંતુ નેપાળમાં થયો હોવાનું હાસ્યાસ્પદ નિવેદન કરનારા નેપાળના વડાપ્રધાન […]

અયોધ્યા : જયશ્રી રામના નાદ સાથે ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન સંપન્ન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય ભૂમિ પૂજન સંપન્ન  અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભૂમિ પૂજન યોજવામાં આવ્યું  કાર્યક્રમમાં મોદી,યોગી,ભાગવત,પટેલની ઉપસ્થિત  500 વર્ષ બાદ અયોધ્યામાં આખરે સદીઓ જુના શ્રીરામ મંદિરનું સ્વપ્ન આખરે સાકાર થઇ રહ્યું છે ,આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે દિવ્ય અને ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ માટે ભુમીપુજન કરવામાં આવ્યું છે, અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મ સ્થળે સૌથી […]

રામ મંદિર ભૂમિપૂજન અયોધ્યાથી વડાપ્રધાન મોદીએ દેશને આપી શુભેચ્છા અને કહી અનેક મહત્વની વાત

અમદાવાદ: ભારતના ઈતિહાસમાં આજના દિવસને પણ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે, વર્ષોથી રામ મંદિરની રાહ જોતા દરેક ભારતવાસીઓનું સપનું પુર્ણ થવા જઈ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિર ભૂમિપૂજન કરવામાં આવ્યું. ભૂમિપૂજનની વિધિ પુર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને રામમંદિર નિર્માણ મુદ્દે શુભેચ્છાઓ પાઠવી અને દેશવાસીઓ માટે યાદગાર ક્ષણ બતાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

રામ મંદિર  ભૂમિપૂજન: RSSના સરસંઘ ચાલક મોહન ભાગવતના મહત્વના બોલ

અમદાવાદ: આરએસએસના નેતા મોહન ભાગવતે રામમંદિરને લઈને કેટલીક મહત્વની વાત કહી છે, તેમણે કહ્યું કે આ એક આનંદનો ક્ષણ છે અને રામમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મોહન ભાગવતે રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ સમયે જણાવ્યું કે તેમણે આજથી 30 વર્ષ પહેલા એક સંકલ્પ લીઘો હતો અને આ 30 વર્ષના પ્રારંભે સંકલ્પ પૂર્ણનો આનંદ છે. રામ […]

રામ મંદિરના ભૂમિપૂજન પર ‘રામ’ અને ‘સીતા’એ લોકોને અભિનંદન પાઠવ્યા

અયોધ્યામાં ભગવાન રામ મંદિરના નિર્માણની શરૂઆત સોશિયલ ડિસ્ટન્સની સાથે ભૂમિપૂજનનો પ્રારંભ ‘રામ’ અને ‘સીતા’એ સોશ્યલ મીડિયા પર લોકોને પાઠવ્યા અભિનંદન અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણની શરૂઆત માટે ભૂમિપૂજન કાર્યક્રમ બુધવારે શરૂ થયો છે. આ પ્રસંગે પીએમ મોદી અયોધ્યા પહોંચી ગયા છે. પીએમ મોદીએ 12:40 કલાકે રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરનો શિલાન્યાસ કર્યો. હાલમાં સોશિયલ […]

શ્રી રામ મંદિર નિર્માણને લઈને પ્રવીણ તોગડિયાનું નિવેદન

અમદાવાદ:  તો આખરે અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણનું કામ શરૂ થતા કરોડો લોકોમાં ખુશીનો માહોલ છે. વાત એવી છે કે કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને કેટલાક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું નથી. રામ મંદિરના નિર્માણ લઈને સૌથી સારી વાત એ છે કે કોઈના મનમાં કોઈ દુખની ભાવના નથી. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાને […]

જય શ્રી રામ! અયોધ્યામાં મંદિર નિર્માણ, ભગવાન શ્રી રામના જીવન પર એક નજર

– દેવાંશી દેસાણી જય શ્રી રામ,  રામ અને કૃષ્ણ એ ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભો અને ભારતીય જનતાના નિષ્ટાકેન્દ્ર છે.પ્રત્યેક ભારતીયના હદય પર રામનું પ્રેમશાસન હજી પણ ચાલી રહ્યું છે. ઠેરઠેરથી આવતો શ્રીરામ જય રામ જય રામની ધૂનનો ઉદધોષ એની સાક્ષી પૂરે છે. રામનો જન્મ ચૈત્રસુદ નવમીને દિવસે બપોરના ૧૨ વાગ્યે થયો હતો. બળબળતા બપોરમાં અને ઘગધગતા […]

UN સુધી પહોંચ્યો ઝારખંડ મૉબ લિંચિંગનો મામલો, ઓવૈસીએ મોદી સરકારને ઘેરી

યુએન, દેશના ઘણાં વિસ્તારોમાં તાજેતરમાં થયેલી મોબ લિંચિંગની ઘટનાઓએ દરેકને ચિંતામાં નાખી દીધા છે. ઝારખંડમાં તબરેઝ અંસારીને જય શ્રીરામના સૂત્રો લગાવવાના કારણે ભીડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હવે આ મામલો સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે. જ્યાં એક એનજીઓએ આ મુદ્દા બાબતે ઉલ્લેખ કર્યો છે. આ મુદ્દા પર એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદથી […]

અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં લગાવ્યો અલ્લાહ હૂ અકબરનો નારો

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા બાદ અલ્લાહ-હૂ-અકબરના સૂત્ર પોકારીને ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. ઓવૈસીએ સંસદીય સત્રના બીજા દિવસે સાંસદ પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. પરંતુ તેમની શપથ દરમિયાન જય શ્રીરામ, ભારતમાતા કી જય, વંદેમાતરમના સૂત્રો પોકારવાનું શરૂ થયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code