1. Home
  2. Tag "income tax"

आयकर विभाग का खुलासा : दैनिक भास्कर मीडिया समूह ने 6 वर्षों में 700 करोड़ की आय पर की टैक्स चोरी

भोपाल/नई दिल्ली, 25 जुलाई। दैनिक भास्कर मीडिया समूह पर आयकर विभाग की छापेमारी और जांच की काररवाई लगातार तीसरे दिन शनिवार को भी जारी रही। इस बीच आयकर विभाग ने शनिवार की रात एक बयान जारी कर दावा किया कि समूह ने छह वर्षों में 700 करोड़ रुपये की आय पर टैक्स चोरी की है। […]

અમદાવાદમાં આવકવેરા વિભાગનો સપાટો, જાણીતા બિલ્ડર ગ્રુપ ઉપર પાડ્યાં દરોડા

અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદમાં આવકવેરા વિભાગે આજે જાણીતા બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા પાડ્યાં હતા. આવકવેરા વિભાગની ટીમે ગ્રુપના તમામ બિલ્ડર તથા તેમની સાથે સંકળાયેલા બિલ્ડરોના નિસાસ સ્થાન, ઓફિસ અને વ્યવસાયના સ્થળ પર દરોડા પાડ્યાં હતા. આઈટીએ લગભગ 25 સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ આરંભી હતી. દરોડામાં કરોડોની કરચોરી પકડાવવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આવકવેરા […]

નોકરિયાતોને ચુસી રહી છે સરકાર, આપવો પડી રહ્યો છે કન્સલ્ટન્ટ કરતા ત્રણ ગણો ઈન્કમટેક્સ

ઈન્કમટેક્સના નિયમો પ્રમાણે સૌથી વધારે નોકરિયાત વર્ગ જ પિસાઈ રહ્યો છે. જ્યારે બિઝનસમેન અને કન્સલ્ટન્ટ દર મહીને વિભિન્ન હેડમાં ખર્ચ હેઠળ છૂટ પ્રાપ્ત કરી લે છે. જ્યારે પગારદારોના નિયોક્તા તેના વેતનમાંથી ટીડીએસ કાપી લે છે. તેનાથી તેના હાથમાં આવનાર પગાર મહત્વપૂર્ણ રીતે ઓછો થઈ જાય છે. સ્થિતિ એ છે કે નોકરિયાત વર્ગને કન્સ્લટન્ટની સરખામણીમાં ત્રણ […]

મોદી સરકારની ભ્રષ્ટાચાર સામે સર્જિકલ સ્ટ્રાઈક : ઈન્કમટેક્ષ વિભાગના 12 ટોચના અધિકારીઓને રાજીનામા આપવા નિર્દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર હટાવવા માટે દેશવાસીઓને – ના ખાઉંગા, ના ખાને દુંગા-નો વાયદો કર્યો છે. પોતાના વાયદા પ્રમાણે કાર્યવાહી કરતા મોદી સરકારે ઈન્કમટેક્ષ વિભાગના 12 વરિષ્ઠ અધિકારીઓને પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે જણાવી દીધું છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયના સૂત્રોને ટાંકીને આવેલા મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીફ કમિશનર, પ્રિન્સિપલ કમિશનર અને કમિશનરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code