6000 વર્ષ જૂની કાશ્મીરી પંડિતોની સંસ્કૃતિને નષ્ટ કરીને કશ્મીરિયતની વાત કરનારાઓને થોડો ઈતિહાસ બોધ
માનવામાં આવે છે કે કાશ્મીરનું નામ કશ્યપ ઋષિના નામ પરથી પડયું હતું. કાશ્મીરના તમામ મૂળ નિવાસી હિંદુ હતા. કાશ્મીરી પંડિતોની સંસ્કૃતિ લગભગ 6 હજાર વર્ષ જૂની છે અને તે જ કાશ્મીરના મૂળ નિવાસી માનવામાં આવે છે. 14મી સદીમાં તુર્કિસ્તાનથી આવનારા એક ક્રૂર મંગોલ મુસ્લિમ આતંકી દુલુચાએ 60 હજાર લોકોની સેનાની સાથે કાશ્મીર પર આક્રમણ કર્યું […]
