1. Home
  2. Tag "Gujarati news"

કચ્છના ખેડૂતની મહેનતના ફળનો સ્વાદ ગુજરાતની જનતા ચાખશે, ગરમ પ્રદેશમાં કર્યું સફરજનનું વાવેતર

અમદાવાદઃ સફરજનનું નામ પડતા જ સૌથી પહેલા કાશ્મીર અને શીમલાનું નામ યાદ આવે છે. પરંતુ હવે આગામી દિવસોમાં કચ્છના સફરજન જોવા મળશે અને ગુજરાતની જનતા કચ્છના સફરજનનો સ્વાદ માણી શકશે. ઠંડા પ્રદેશમાં ઉગતા શીમલાના સફરજનનું કચ્છના એક ખેડૂતે કાળઝાળ ગરમીમાં ઉત્પાદન શરૂ કર્યું છે. 5 વર્ષની તપશ્ચર્યા બાદ કચ્છના ખેડૂતોની મહેનત રંગ લાવી છે.  કચ્છની […]

ઉત્તરપ્રદેશથી પકડાયેલા ISI એજન્ટનું ગુજરાત કનેકશન આવ્યું સામે, NIAએ કચ્છ સુધી લંબાવી તપાસ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના એજન્ટની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આ પ્રકરણમાં ગુજરાત કનેકશન સામે આવતા NIAએ કચ્છ સુધી તપાસ લંબાવી હતી. એક શંકાસ્પદ વ્યક્તિના ઘરે તપાસ કરી હતી. ISI એજન્ટના ખાતાના આ શખ્સે નાણા ટ્રાન્સફર કર્યાં હોવાનું જાણવા મળે છે. ઉત્તરપ્રદેશના ચંદૌલી જિલ્લામાંથી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI માટે કામ કરતા મહંમદ […]

સરીગામ GIDCની એક કંપનીમાં આગ, સોલવન્ટના જથ્થાના કારણે આગે ધારણ કર્યુ વિકરાટ સ્વરૂપ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આગની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન આજે વલસાડના સરીગામ જીઆઈડીસીમાં કલરના વ્યવસાય સાથે સંકળાયેલી એક કંપનીમાં ભિષણ આગ લાગી હતી. જો કે, બનાવ સમયે કંપનીમાં કોઈ કર્મચારી નહીં હોવાથી મોટુ દુર્ઘટના ટળી હતી. સરીઆગ જીઆઈડીસીમાં આગની ઘટનાને પગલે કંપનીની આસપાસ આવેલી ફેકટરીઓના માલિકોમાં પણ ભય ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ચરોતરના બોરીઆવી ગામના ખેડૂતોની અનોખી પહેલઃ આદુ અને હળદરની કરાવી પેટન્ટ

અમદાવાદઃ ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડૂતો દર વર્ષે જંગી માત્રામાં અનાજ, કઠોળ અને શાકભાજીનું ઉત્પાદન કરે છે. બીજી તરફ કોરોના મહામારીને પગલે લોકો આયુર્વેદ તરફ વળ્યાં છે અને રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરતી આયુર્વેદીક વસ્તુઓની માગમાં વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં ચરોતરના બોરીઆવી ગામના ખેડૂતોએ અનોખી પહેલ કરી છે. બોરીઆવી ગામના ખેડૂતોએ પોતાના ગામમાં વર્ષોથી […]

પશ્ચિમ રેલવે ટ્રેનોની સ્પીડમાં કરાશે વધારો, અમદાવાદથી મુંબઈ ઝડપથી પહોંચાડશે

અમદાવાદઃ પશ્ચિમ રેલવેમાં ચાલતી ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે ત્યારે અમદાવાદથી મુંબઇ જતી ટ્રેનો પણ સુપરફાસ્ટ બનશે. અત્યારે અમદાવાદથી મુંબઇ જવું હોય તો પાંચ થી સાત કલાકનો સમય લાગે છે પરંતુ સ્પીડ વધશે ત્યારે અમદાવાદથી મુંબઇ વચ્ચે સમય ઘટી જશે. અમદાવાદ–વડોદરા વચ્ચે સેમી હાઇસ્પીડ રેલ્વે કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. ટ્રેનની સ્પીડ વધારીને પ્રતિકલાક […]

સાબરકાંઠાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાગી આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી બચી ગયા બે જીવ

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ મહિનામાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલ ઉપરાંત છોટાઉદેપુરના કોવિડ સેન્ટર અને ગઈકાલે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાઓ હજુ ભુલાઈ નથી. ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગરમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગની ઘટના બની હતી. આગમાં ફસાયેલા માતા અને તેના બાળકને ફાયરબ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યાં હતા. સદનસીબે આગની […]

દેશમાં અનલોક-4ની તૈયારીઓ વચ્ચે પ્રજાનો અલગ જ અભિપ્રાય

દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે અને દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાહતની વાત એ છે કે, કોરોનાને મ્હાત આપીને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન આગામી દિવસોમાં સરકાર શૈક્ષણિક સંસ્થાઓ અને મેટ્રો સહિતની પરિવહન સેવાઓ શરૂ કરવાનું વિચારી રહી છે. જો કે, હજુ […]

ગુજરાતમાં સંતાનોના અભ્યાસ માટે વાલીઓની પ્રથમ પસંદગી બની સરકારી શાળાઓ

અમદાવાદઃ ગુજરાતમાં સંતાનોના સારા એજ્યુકેશન માટે છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી સ્કૂલને ખાનગી સ્કૂલ તરફ વળ્યાં હતા. જેથી રાજ્યમાં ખાનગી સ્કૂલોના રાફડો ફાડ્યો છે. પરંતુ ખાનગી સ્કૂલમાં ફીમાં સતત વધારો તથા સ્કૂલના અન્ય ખર્ચાઓને પગલે કંટાળેલા વાલીઓ ફરીવાર સરકારી તથા મનપા સંચાલિક સ્કૂલમાં સંતાનોને અભ્યાસ કરવા માટે મુકતા થયાં છે. બીજી તરફ મનપા સંચાલિક તથા સરકારી […]

જામનગરમાં ધરા ધ્રુજીઃ 24 કલાકમાં 5 આંચકા

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં 2002માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર હળવા આંચકા નોંધાય છે. જો કે, હવે છેલ્લા કેટલાક દિવસોથી કચ્છની સાથે જામનગર જિલ્લામાં પણ ભૂકંપના હળવા આંચકા નોંધાતા હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. જામનગરમાં 24 કલાકમાં ભૂકંપના એક-બે નહીં પરંતુ પાંચ આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં મધ્યરાત્રિ બાદ […]

ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે જનજીવનને અસર, 300થી વધારે માર્ગો બંધ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જનજીવન ઉપર વ્યાપક અસર પડી છે. તેમજ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો ગરકાવ થઈ ગયા છે. દરમિયાન હાલ રાજ્યમાં લગભગ 300થી વધારે રસ્તા વાહન વ્યવહાર માટે બંધ છે. જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયાં છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code