1. Home
  2. Tag "gujarat"

કચ્છના ખેડૂતની મહેનતના ફળનો સ્વાદ ગુજરાતની જનતા ચાખશે, ગરમ પ્રદેશમાં કર્યું સફરજનનું વાવેતર

અમદાવાદઃ સફરજનનું નામ પડતા જ સૌથી પહેલા કાશ્મીર અને શીમલાનું નામ યાદ આવે છે. પરંતુ હવે આગામી દિવસોમાં કચ્છના સફરજન જોવા મળશે અને ગુજરાતની જનતા કચ્છના સફરજનનો સ્વાદ માણી શકશે. ઠંડા પ્રદેશમાં ઉગતા શીમલાના સફરજનનું કચ્છના એક ખેડૂતે કાળઝાળ ગરમીમાં ઉત્પાદન શરૂ કર્યું છે. 5 વર્ષની તપશ્ચર્યા બાદ કચ્છના ખેડૂતોની મહેનત રંગ લાવી છે.  કચ્છની […]

ગુજરાત: ધંધા-રોજગારને વેગ આપવા પ્રોપર્ટી ટેક્સમાં હવે આટલા ટકા સુધી મળશે રાહત

ગુજરાતમાં વેપાર અને રોજગારને પ્રોત્સાહન અને વેગ આપવા માટે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વેપાર હેતુથી ચાલતા એકમો માટેના પ્રોપર્ટી ટેક્સમાં આગામી 31મી ઓગસ્ટ સુધી 20 ટકાની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. શહેરીજનોને આ રાહતનો લાભ પ્રાપ્ત કરીને પ્રોપર્ટી ટેક્સ જમા કરાવી દેવા […]

ગુજરાતમાં સંતાનોના અભ્યાસ માટે વાલીઓની પ્રથમ પસંદગી બની સરકારી શાળાઓ

અમદાવાદઃ ગુજરાતમાં સંતાનોના સારા એજ્યુકેશન માટે છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી સ્કૂલને ખાનગી સ્કૂલ તરફ વળ્યાં હતા. જેથી રાજ્યમાં ખાનગી સ્કૂલોના રાફડો ફાડ્યો છે. પરંતુ ખાનગી સ્કૂલમાં ફીમાં સતત વધારો તથા સ્કૂલના અન્ય ખર્ચાઓને પગલે કંટાળેલા વાલીઓ ફરીવાર સરકારી તથા મનપા સંચાલિક સ્કૂલમાં સંતાનોને અભ્યાસ કરવા માટે મુકતા થયાં છે. બીજી તરફ મનપા સંચાલિક તથા સરકારી […]

અમદાવાદની જેમ સુરતમાં માર્ગો ઉપર દોડશે 150 ઈલેક્ટ્રિક બસ

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણ ઘટાડવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં  પર્યાવરણની જાળવણી માટે ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસની સુરતમાં ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. આ બસ રંગ ઉપવન અને મકાઇ પુલ વચ્ચે દોડી હતી. જેમાં પાલિકા મેયર, કમિશ્નર સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. હવે શહેરના રસ્તાઓ […]

નર્મદા ડેમમાં 2.24 લાખ ક્યુસેક પાણીની આવક, જળસપાટી 126.89 મીટર પહોંચી

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ નવા નીરની આવક થઈ રહી છે. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં હાલ લગભગ 2.24 લાખ ક્યુકેસ પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની સપાટીમાં પણ વધારો થયો છે અને ડેમની જળસપાટી 126.89 મીટરે પહોંચી છે. પ્રાપ્ત માહિતી […]

ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે જનજીવનને અસર, 300થી વધારે માર્ગો બંધ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જનજીવન ઉપર વ્યાપક અસર પડી છે. તેમજ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો ગરકાવ થઈ ગયા છે. દરમિયાન હાલ રાજ્યમાં લગભગ 300થી વધારે રસ્તા વાહન વ્યવહાર માટે બંધ છે. જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયાં છે. પ્રાપ્ત […]

ગુજરાતમાં અત્યાર સુધીમાં 102 ટકાથી વધુ વરસાદ વરસ્યો, 110 ડેમ છલકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જામનગરના જોડીયા અને મહેસાણાના કડીમાં આભ ફાટ્યું હોય તેમ 13 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે મોરબીના ટંકારામાં 270, ઉમરપાડામાં 256, મોરબીમાં 249, બહુચરાજીમાં 224 અને પાટણના સરસ્વતીમાં 209 મીમી […]

કોરોના મહામારી, સુરતમાં પ્રવેશ કરતા તમામ લોકોનો કરાશે રેપીડ ટેસ્ટ

અમદાવાદઃ સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ અનલોકમાં વેપાર-ધંધા ફરીથી શરૂ થતા વતન જતા રહેલા પરપ્રાંતિયો ફરીથી રોજગારીની શોધમાં સુરત આવી રહ્યાં છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે મનપા દ્વારા શહેરના પ્રવેશ માર્ગો ઉપર રેપીડ ટેસ્ટ સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે. તેમજ સુરતમાં પ્રવેશ કરતા […]

વાહનોના PUC ચાર્જમાં થયો વધારો, સરકારે ટુ-વ્હીલર, ફોર-વ્હીલર માટે નવા ભાવ જાહેર કર્યા

હવે રાજ્યના વાહનચાલકોએ PUC કઢાવવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે ટુ-વ્હીલર માટે 30 રૂપિયા તેમજ ફોર વ્હીલર માટે 80 રૂપિયા ચૂકવવા પડશે મધ્યમ અને ભારે વાહનો માટે પણ ચાર્જમાં વધારો ઝીંકાયો હવે વાહનચાલકો માટે PUC કઢાવવું વધુ મોંઘું થશે. હકીકતમાં, રાજ્ય સરકારે હવે વાહનોનું PUC કઢાવવા માટે નવા દર બહાર પાડ્યા છે. અગાઉના ટુ-વ્હીલરો માટે […]

ગુજરાતમાં રોજગારીની શોધમાં આવતા પરપ્રાંતિય શ્રમિકોએ કરાવવી પડશે નોંધણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉનમાં આર્થિક મુશ્કેલીમાં મુકાયાલા પરપ્રાંતિય શ્રમિકો પોતોના વતન તરફ પ્રયાણ કર્યું હતું. જો કે, અનલોકમાં હવે ફરીથી વેપાર-ધંધા શરૂ થયાં છે. જેથી રોજગારીની શોધમાં વતન ગયેલા પરપ્રાંતિય શ્રમિકો પરત ગુજરાત ફરી રહ્યાં છે. જો કે, હવે આ શ્રમિકોએ ફરજીયાત નાયબ શ્રમ આયુકતની કચેરીમાં નોંધણી કરાવી પડશે. એટલું જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code