1. Home
  2. Tag "gujarat"

સુરતમાં કોરોના મહામારીને પગલે ચારથી વધારે લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેથી સંક્રમણ ફેલતુ અટકાવવા માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન સુરતમાં જાહેર જગ્યા ઉપર ચારથી વધારે લોકોને એકત્ર નહીં થવા માટે પોલીસ કમિશનરે આદેશ કર્યો હતો. તેમજ શહેરમાં સભા-સરઘસ અને રેલીઓ પણ યોજવામાં નહીં આવે. પોલીસ કમિશનર દ્વારા આ અંગે પરિપત્ર જાહેર […]

ગુજરાતમાં આવતીકાલથી ચોમાસુ લેશે વિધિવત રીતે વિદાય

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં 130 ટકા કરતા વધારે વરસાદ વરસ્યો છે. જેના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન આવતીકાલથી નૈઋત્યનું ચોમાસુ વિધિવત રીતે વિદાય લેશે. નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ કેરળથી થાય છે અને પશ્ચિમ રાજસ્થાન અને કચ્છ જિલ્લામાંથી વિદાય લે છે. આવતીકાલે પશ્ચિમ રાજસ્થાનથી નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચવાનું શરૂ થશે, તેમ હવામાન ખાતા […]

કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર, નવરાત્રિ પર્વમાં ભક્તો નહીં કરી શકે દર્શન

અમદાવાદઃ ગુજરાતમાં અનલોકમાં વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયાં છે. બીજી તરફ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન નવરાત્રિ પર્વમાં કચ્છમાં સુપ્રસિદ્ધ આશાપુરા માતાજીના મઢમાં ભક્તો માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે […]

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, ભારતીય જળસીમામાં ઘુસી માછીમારો ઉપર કર્યું ફાયરિંગ

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જળ અને જમીન સીમાથી જોડાયેલું છે. દરમિયાન જળસીમામાં અવાર-નવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી ઘુસીને માછીમારોનું અપહરણ કરતી હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની વધુ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાની એજન્સીએ ભારતીય જળસીમામાં ઘુસીને માછીમારી કરતા ભારતીય માછીમારો ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક […]

વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીની ફીમાં થશે ઘટાડો, વાલીઓને રાહત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક સ્થિતિ લથડી છે. ત્યારે સ્કૂલ અને કોલેજોમાં ફીમાં ઘટાડો કરવા માટે વાલીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે. દરમિયાન વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીએ ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ સેમિસ્ટરમાં લગભગ 1800થી 7500 સુધીની ફીમાં ઘટાડો થવાની શકયતા છે. જેનો ફાયદો લગભગ 45 હજાર વિદ્યાર્થીઓને થશે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ગુજરાતની રક્ષા યુનિવર્સિટી બનશે રાષ્ટ્રીય કક્ષાની, લોકસભામાં બિલ પાસ થયું

અમદાવાદઃ ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. લોકસભામાં આ અંગેનું બિલ પસાર થયુ હતું. દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ‘ટ્રેનિંગ- રિસર્ચ- એકસ્ટેન્શન- એજ્યુકેશન’નું માળખું સુદ્રઢ કરવાની દિશામાં ગુજરાતે આગેકૂચ કરી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની […]

ગુજરાતના સ્ટેટ આઈબીમાં કોરોનાની એન્ટ્રી, પાંચ ઉચ્ચ અધિકારીઓ થયા સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સ ઉપર સંક્રમણનો ભય સતાવી રહ્યો છે. કેટલાક તબીબો અને પોલીસ કર્મચારીઓ પણ કોરોનાના સંક્રમિત બન્યાં હતા. ત્યારે હવે સ્ટેટ IB માં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. 5 SP, 1 DYSP, અને 2 PIના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં કોરોનાના […]

ભૂકંપથી ધ્રુુજી ભારતની ધરા, પાંચ મહિનામાં 413 વખત આવ્યા આંચકા

દિલ્હીઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને જામનગરમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. દરમિયાન પાંચ મહિનાના સમયગાળામાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભૂકંપના 413 જેટલા આંચકા આવ્યાં છે. જે પૈકી 11 ભૂકંપના આંચકાની તિવ્રતા 5 રિકટર સ્કેલથી વધારે નોંધાઈ હતી. જ્યારે મોટાભાગના ભૂકંપના આંચકા હળવા હોવાનું જાણવા મળે છે. નેશનલ સીસ્મોલોજીકલ નેટવર્કના જણાવ્યા અનુસાર 1લી માર્ચથી 8મી […]

વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ ગુજરાતના ભાવનગરમાં બનશે

અમદાવાદઃ સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ બનાવવામાં આવશે. ભાવનગરમાં આ સીએનજી ટર્મિનલ બનાવવાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટમાં કુલ રૂ. 1900 કરોડનું મુડી રોકાણ થશે. પ્રથમ તબક્કામાં રૂ. 1300 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. રાજ્યના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ તરીકે ભાવનગરમાં આ CNG ટર્મિનલ આકાર પામશે. પ્રતિ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ વચ્ચે બનશે રોપ-વે, કામગીરી કરાઈ શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે હવે કેવડિયા આવતા પ્રવાસીઓ આગામી મહિનાઓમાં રોપ-વે સેવાનો પણ આનંદ લઈ શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની વચ્ચે સાતપુડાની વિધ્યાંચલ પર્વતમાં રોપ-વે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 24 મહિનામાં આ સેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code