1. Home
  2. Tag "gujarat"

રાત્રી કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં એસ.ટી.બસ સેવા બંધ રહેશે

રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરમાં રાત્રી કર્ફ્યૂ દરમિયાન T બસ સેવા બંધ રહેશે ચારેય શહેરમાં સવારના 7 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી જ બસ સેવા ચાલુ રહેશે જો કે, આ ચારેય શહેરની બાયપાસ સેવા શરૂ રાખવામાં આવશે અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલા કોરોના સંક્રમણ પર નિયંત્રણ માટે રાજ્ય સરકાર તરફથી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં […]

કોરોના પોઝિટિવટી રેટમાં ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યો કરતાં સારી, રેડ ઝોનની બહાર

કોરોના પોઝિટિવિટી રેટમાં ગુજરાતની અન્ય રાજય કરતાં સ્થિતિ સારી ગુજરાતમાં અન્ય રાજ્ય કરતા પોઝિટિવિટી રેટ 2.2 ટકા રહ્યો છે હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન જેવા રાજ્યોમાં 10 થી 15% વચ્ચે પોઝિટિવિટી રેટ નવી દિલ્હી: કોરોના પોઝિટિવિટી રેટમાં ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ સારી છે. કોરોના પોઝિટિવિટી રેટની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, […]

કેન્દ્રની વિશેષ ટીમ આવશે ગુજરાત, કોરોના સંક્રમણને રોકવાની વ્યૂહરચના અંગે કરશે ચર્ચા

દિવાળી બાદ રાજ્યભરમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા કેન્દ્ર સરકારની ટીમ આવશે ગુજરાત આ ટીમ કોરોના સંક્રમણને કાબુમાં રાખવા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને સૂચનો કરશે તે ઉપરાંત કોરોના સંક્રમણને રોકવા અંગેની વ્યૂહરચના પર પણ ચર્ચા વિચારણા કરશે અમદાવાદ: દિવાળી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા હવે ભારત સરકારની ટીમ આવતીકાલે ગુજરાત આવી પહોંચશે અને કોરોના સંક્રમણને […]

તો શું રાજ્યમાં ફરી લોકડાઉન થશે? રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા

શહેરમાં વધતા કોરોના કેસને કારણે લોકડાઉનના મેસેજ પર રાજ્ય સરકારે કરી ચોખવટ રાજ્ય સરકારે લોકડાઉનના મેસેજના પાયાવિહોણા અને તથ્ય વગરના ગણાવ્યા જો કે રાજ્ય સરકારે કોરોનાના કેસમાં વધારો થયો હોવાનું સ્વીકાર્યું ગાંધીનગર: અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે અને અમદાવાદમાં ખાસ કરીને કોરોનાનું સંક્રમણ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ […]

ગુજરાત સરકારે ફટાકડા મુદ્દે જાહેરનામુ બહાર પાડ્યું

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે તહેવારોની મોસમ શરૂ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા ફટાકડા મુદ્દે ગુજરાતમાં એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે તહેવારોની મોસમ ચાલુ થઇ છે અને દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળીમાં ફટાકડા ફોડવા પર કેટલાક રાજ્યમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે […]

રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: હવે લગ્ન સમારંભમાં 200 લોકો હાજરી આપી શકશે

લગ્ન સમારંભ મામલે રૂપાણી સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય હવે લગ્નસમારંભમાં કુલ 200 લોકો હાજરી આપી શકશે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ સ્વચ્છ રાખવા જેવા નિયમોનું કરવું પડશે પાલન અમદાવાદ: લગ્ન સમારંભ મામલે રૂપાણી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેના પગલે હવે લગ્ન સમારંભમાં 200 લોકો હાજર રહી શકશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સના પગલે રાજ્યમાં આ અંગે માર્ગદર્શિકા […]

અમદાવાદ રેલવે સ્ટેશનનો પુન:વિકાસ કરવામાં આવશે

અમદાવાદ રેલવે સ્ટેશનનો પુન:વિકાસ કરવામાં આવશે રેલવે જમીન વિકાસ સત્તામંડળએ આ માટે કન્સલ્ટન્સી સેવાઓ માટે બિડ મંગાવી રેલવે સ્ટેશનના પુન:વિકાસનો ઉદ્દેશ યાત્રીઓને અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે અમદાવાદ: અમદાવાદ રેલવે સ્ટેશનનો પુન:વિકાસ કરવામાં આવશે. આ માટે રેલવે જમીન વિકાસ સત્તામંડળએ અમદાવાદ રેલવે સ્ટેશનના પુન:વિકાસના ઉદ્દેશ્યથી કન્સલ્ટન્સી સેવાઓ માટે ઓનલાઇન બિડ મંગાવ્યા છે. બિડ પ્રાપ્ત કરવા […]

કોરોનાને કારણે આ વર્ષે નહીં યોજાય જગવિખ્યાત રૂપાલની પલ્લી

રૂપાલની પલ્લીને લઇને આવ્યા સમાચાર આ વખતે કોરોનાને કારણે પલ્લીનું આયોજન નહીં થાય દર વર્ષે હજારો કિલો ઘી ચઢાવવામાં આવે છે શ્રદ્વાળુઓની આસ્થા અને શ્રદ્વાનું પ્રતિક એવી જગવિખ્યાત રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીમાં રીતસર ઘીની નદીઓ વહેતી જોવા મળે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે પલ્લીમેળો નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. આ પલ્લીમાં લાખો શ્રદ્વાળુઓ ભાગ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30મી ઓક્ટોબરના રોજ હવાઈ માર્ગે અમદાવાદ આવશે. તેમજ તા. 31મી ઓક્ટોબરના રોજ પીએમ મોદી સી-પ્લેન મારફતે કેવડિયા જાય તેવી શકયતા છે. જ્યાં સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈને […]

ગુજરાતમાં નવરાત્રિમાં માતાજીની મૂર્તિ-ગરબીની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરી શકાશે

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિની ઉજવણીને લઈને યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે નવરાત્રિના ગરબા, દશેરા, શરદ પૂનમ,  દિવાળી, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. જે અનુસાર નવરાત્રિ દરમિયાન ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં. જો કે, ભક્તો માતાજીની આરાધના કરી શકે તે માટે નવરાત્રિમાં ખુલ્લી જગ્યાએ માતાજીની મૂર્તિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code