ટાયર ફાટ્યા બાદ સ્પાઈસજેટની ફ્લાઈટનું જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
જયપુર: રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર આજે સ્પાઈસજેટની એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડયું છે. આ ફ્લાઈટમાં 189 પ્રવાસીઓ સવાર હતા. તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે સવારે નવ વાગ્યે અને ત્રણ મિનિટે જયપુર એરપોર્ટ પર દુબઈ-જયપુર SG 58નું ટાયર ફાટયા બાદ તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. આ ફ્લાઈટને પાર્કિંગમાં ઉભી રાખવામાં આવી […]
