નહીં બદલાય મતગણતરીની પદ્ધતિ, ચૂંટણી પંચે વિપક્ષી દળોની પહેલા VVPAT મિલાનની માગણી ફગાવી
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીની ગુરુવારે સવારે થનારી મતગણતરી નિર્ધારીત પદ્ધતિ પ્રમાણે જ થશે. ચૂંટણી પંચે વિપક્ષી દળોને આંચકો આપતા પહેલા વીવીપીએટની ચબરખીઓની ઈવીએમ સાથે મેળવણી કરવાની માગણીને નામંજૂર કરી છે. ઈવીએમ-વીવીપીએટીના મુદ્દા પર ચૂંટણી પંચે પોતાની મોટી બેઠક કરીને આના સંદર્ભે નિર્ણય કર્યો છે. આ બેઠકમાં ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચૂંટણી કમિશનર અશોક […]