સાવધાન રહે મોદી સરકાર, નહીંતર આપણે કાશ્મીર ગુમાવી દઈશું: દિગ્વિજય સિંહ
કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાનો મામલો ઉઠાવ્યો છે. દિગ્વિજયસિંહે કહ્યુ છે કે આંતરરાષ્ટ્રીય મીડિયાનો સંદર્ભ લો અને જોવો કે કાશ્મીરમાં શું થઈ રહ્યું છે. મોદી સકરારે આગમાં હાથ નાખ્યો છે. કાશ્મીરને બચાવવું આપણી પહેલી પ્રાથમિકતા છે. હું મોદીજી, અમિત શાહજી અને અજીત ડોભાલજીને સાવધાન રહેવાની અપીલ કરું છું. નહીંતર આપણે કાશ્મીરને ગુમાવી […]
