1. Home
  2. Tag "digvijay singh"

સાવધાન રહે મોદી સરકાર, નહીંતર આપણે કાશ્મીર ગુમાવી દઈશું: દિગ્વિજય સિંહ

કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાનો મામલો ઉઠાવ્યો છે. દિગ્વિજયસિંહે કહ્યુ છે કે આંતરરાષ્ટ્રીય મીડિયાનો સંદર્ભ લો અને જોવો કે કાશ્મીરમાં શું થઈ રહ્યું છે. મોદી સકરારે આગમાં હાથ નાખ્યો છે. કાશ્મીરને બચાવવું આપણી પહેલી પ્રાથમિકતા છે. હું મોદીજી, અમિત શાહજી અને અજીત ડોભાલજીને સાવધાન રહેવાની અપીલ કરું છું. નહીંતર આપણે કાશ્મીરને ગુમાવી […]

રાજ્યસભામાં દિગ્વિજયસિંહે જૂની રેકર્ડ વગાડી, ટોપી-હુલ્લડ, ઈફ્તારની વાત કરી પીએમ મોદી પર સાધ્યું નિશાન

નવી દિલ્હી: સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ગત બે દિવસથી ચર્ચા ચાલુ છે. મંગળવારે રાજ્યસભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે જે વ્યક્તિ હુલ્લડમાં માર્યા ગયેલા 2500 લોકો પર માફી માંગવા માટે તૈયાર થયા નથી,તે આજે સૌના વિશ્વાસની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યુ […]

જીત બાદ વ્હીલચેર દ્વારા સંસદમાં પહોંચ્યા સાધ્વી પ્રજ્ઞા

લોકસભાની ચૂંટણી 2019ના સમાપ્ત થયા બાદ ઉમેદવારો હવે સાંસદ થઈ ચુક્યા છે. જીતનું પ્રમાણપત્ર લીધા બાદ શનિવારે તેઓ દેશના અલગ-અલગ સ્થાનો પરથી દિલ્હી પહોંચ્યા છે. આમા દેશભરમાં સૌથી ચર્ચિત મુકાબલો જીતનાર ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પણ સામેલ છે. તેઓ વ્હીલચેર દ્વારા સંસદની ગેલેરીમાં પહોંચ્યા હતા. ભોપાલથી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કોંગ્રેસના કદ્દાવર નેતા […]

દિગ્વિજયસિંહ માટે 5 ક્વિંટલ મરચાંથી કરેલો યજ્ઞ, હારવા પર નિરંજની અખાડાથી બરતરફ કરવામાં આવ્યા બાબા

મધ્યપ્રદેશ સહિત દેશભરની સૌથી હાઇ પ્રોફાઇલ સીટ ભોપાલથી કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજયસિંહના હારવાથી મહામંડલેશ્વર સ્વામી વૈરાગ્યનંદ પર વીજળી પડી છે. ભોપાલમાં દિગ્વિજયસિંહના સાધ્વી પ્રજ્ઞા સામે હારી ગયા પછી છુપાઈને ફરી રહેલા મહામંડલેશ્વર સ્વામી વૈરાગ્યનંદ ‘મિર્ચી બાબા’ને નિરંજની અખાડાથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મિર્ચી બાબાએ દિગ્વિજય સિંહને જીતાડવા માટે ભોપાલમાં 5 ક્વિન્ટલ મરચાંથી […]

દેશમાં ગાંધીની વિચારધારા હારી, બાપુના હત્યારાઓની વિચારધારા જીતી: દિગ્વિજય સિંહ

કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજય સિંહે લોકસભા ચૂંટણી પરિણામો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. દિગ્વિજય સિંહે કહ્યું છે કે ઇલેક્શનના પરિણામો આપણા માટે ચિંતાનો વિષય છે. મધ્યપ્રદેશના ભોપાલથી કોંગ્રેસના ઉમેદવાર રહેલા દિગ્વિજય સિંહે કહ્યું કે આજે દેશમાં ગાંધીની વિચારધારા હારી ગઈ છે અને આ ટ્રેન્ડ આપણા માટે ગંભીર ચિંતાની વાત છે. ભોપાલથી ચૂંટણી હારીને મીડિયા સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code