1. Home
  2. Tag "CORONA"

મહારાષ્ટ્ર સરકારની ચેતવણી – નિયમો ભંગ કરવા પર લાગી શકે છે ફરીથી લોકડાઉન

મહારાષ્ટ્ર સરકારની ચેતવણી કોરોનાના નિયમો ભંગ કરવા પર લોકડાઉન લાગી શકે છે લોકોને  માસ્ક પહેરવા અને શઆરિરીક અંતર જાળવવા કરી અપીલ મુંબઈ-: સમગ્ર  દેશ ફરી એકવાર કોરોનાની ઝપેટમાં સંપડાઈ રહ્યો છે, દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે  ત્યારે હવે સરકાર પણ સખ્ત વલણ અપનાવી રહી છે જેથી કરીને કોરોનાના નિયમો સખ્ત બની શકે […]

દેશમાં કોરોનાએ ફરી માથું ઊચક્યૂં – છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 45 હજારથી વધુ કેસ- તમામ રાજ્યમાં તંત્ર એલર્ટ

દેશમાં કોરોનાએ ફરી માથું ઊચક્યૂં  છેલ્લા 24 કલાકમાં 45 હજારથી વધુ કરેસ નોંધાયા તમામ રાજ્યમાં તંત્ર એલર્ટ નવી દિલ્હી -: સમગ્ર દેશમાં ફરી એક વાર તહેવારો બાદ કોરોનાનો કહેર વકર્યો છે, કોરોનાના કેસમાં સતત 3-4 દિવસથી વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો કોરોના વાયરસના નવા 46 હજારથી […]

આજથી દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર 2000 નો દંડ : ગુટખા-પાન-તમાકુ ખાવા પર પણ દંડ

દિલ્હીમાં માસ્ક વગરના લોકો પર 2000 નો દંડ ગુટખા-પાન-તમાકુ ખાવા પર પણ વસુલાશે દંડ કોરોનાના વધતા સંક્રમણને લઈને બહાર પાડ્યું જાહેરનામું દિલ્હી – કોરોના ના વધતા જતા કેસો પર લગામ લગાવવા માટે દિલ્હી સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે શુક્રવારે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે,શનિવાર એટલે કે આજથી માસ્ક ન […]

કોરોનાની ગતિ પડી ધીમી – 4 મહિના બાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા ઓછા કેસ

દેશમાં કોરોનાની ગતિ પડી ધીમી  4 મહિના બાદ છેલ્લા 24 કલાકમાં 29 હજાર કેસ નોંધાયા આ પહેલા જુલાઈ મહિનામાં આટલા કેસ સામે આવ્યા હતા દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાયો છે,છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29 હજાર 160 જેટલા કેસ નોંધાયા છે, જે છેલ્લા 4 મહિના પછી કેસમાં આટલો ઘટાડો નોંધાયો છે,જે 4 મહિનાની સરખામણીમાં સોથી […]

કોરોનાકાળમાં બેરોજગાર બનેલા લોકો માટે સરકારની ખાસ યોજના- ઓનલાઈન અરજી કરીને મેળવો લાભ

કોરોનાકાળમાં બેરોજગાર બનેલા લોકો માટે સરકારની ખાસ યોજના  ઓનલાઈન અરજી કરીને મેળવો લાભ 1 લી જુલાઈ 2020થી વધારીને યોજનાનો લાભ 30 જુન 2021 સુઘી લંબાવાયો   કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કાળમાં બેરોજગાર બનેલા લોકો માટે ખાસ યોજના વિકસાવવામાં આવી છે, બેરોજગારીનો ભોગ બનેલા લોકો માટે સરકાર એ ઈએસઆઈસી એટલે કે અટલ વિમા પ્રકાશન કલ્યાણ યોજના […]

આંધ્ર પ્રદેશમાં શાળાઓ ખુલ્યા બાદ વિદ્યાર્થીઓ-શિક્ષકો કોરોના સંક્રમિત – શિક્ષણ કમિશનરએ આ અંગે કહ્યું , આ સંખ્યા 0.1 ટકા પણ નથી

આંધ્રપ્રદેશમાં શાળાઓ ખુલ્યા બાદ વિદ્યાર્થીઓ-શિક્ષકો કોરોના સંક્રમિત  શિક્ષણ કમિશનરએ આ અંગે કહ્યું , આ સંખ્યા 0.1 ટકા પણ નથી કુલ 3 લાખ 97 હજાર વિદ્યાર્થીઓ શાળાએ હાજર રહ્યા આ સાથે જ 99 હજારથી વધુ શિક્ષકો ઉપસ્થિત રહ્યા દેશમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધતા શાળા,કોલેજો અને યૂનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યાર બાદ થોડા જ દિવસો […]

દિલ્હી સ્વાસ્થ્ય મંત્રીએ આપી ચેતવણી – રાજધાનીમાં કોરોનાની ત્રીજી તરંગની શરુઆત

દિલ્હી સ્વાસ્થ્ય મંત્રની ચેતવણી રાજધાનીમાં કોરોનાની ત્રીજી તરંગની શરુઆત સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, કોરોનાના કેસ રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા જોવા મળી રહ્યા છે, વિતેલા દિવસની જો વાત કરીએ તો, પ્રથમ વખત દિલ્હીમાં માત્ર 24 કલાકના સમયગાળામાં 7 હજાર નવા કેસ સામે આવ્યા છે. જે ખુબ ચિંતાનો વિષય છે, ત્યાર બાદ દિલ્હીના […]

કોરોનાના વૃદ્ધ દર્દીઓમાં ઈમ્યુનિટિ વધારે છે બીસીજી વેક્સિન – ICMR

ICMRA નું રિસર્ચ  કોરોનાના વૃદ્ધ  દર્દીઓમાં બીસીજી વેક્સિન ઈમ્યુનિટી વધારે છે સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે બીસીજી વેક્સિન વધુ અસરકાર   કોરોના સામેની લડતામાં આઈસીએમઆર એ એક મોટા રાહતના સમાચાર આપ્યા છે, મળતી માહિતી પ્રમાણે હવે ક્ષય રોગમાં વાપરવામાં આવતી વેક્સિન હવે કોરોના સામે વૃદ્ધ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરુપ સાબિત થી છે, ઉંમર ઘરાવતા […]

સ્વદેશી કોરોના વેક્સિન પરિક્ષણના સફળ રહ્યા બે તબક્કા – 90 ટકાથી વધુ બનાવે છે એન્ટીબોડીઝ

કોરોનાની સ્વદેશી વેક્સિનના સકારાત્મક પરિણામો 90 ટકાથી વધુ બનાવે છે એન્ટીબોડી-વાયરસથી બચવામાં મદદરુપ પુણે સ્થિત એનઆઈવી વૈજ્ઞાનિકોની મદદથી ભારત બાટોયેકએ કોવેક્સિન બનાવી કોરોના વાયરસની વેક્સિનને લઈને મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે, ભારતમાં બનનારી સ્વદેશી વેક્સિન 90 ટકાથી પણ વધુ એન્ટીબોડી શરીરમાં બનાવવા માટે સક્ષમ છે, કંપની દ્વારા બેમાંથી એક તબક્કાના પરિણામો આઇસીએમઆરને જણાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code