મિલ્ખાસિંહ હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, કોરોનાની આપી મ્હાત
ફ્લાઈંગ સિખ મિલ્ખાસિંહએ કોરોનાની આપી હાર હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ કોરોનાથી સંક્રમિત થયા બાદ થયા હતા હોસ્પિટલાઈઝ્ડ દિલ્લી: ભારતીય સ્પ્રિંટના બાદશાહ રહેલા મિલ્ખાસિંહને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલા તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તે બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. હોસ્પિટલમાં […]
