1. Home
  2. Tag "cji"

CJI રંજન ગોગોઈ બોલ્યા, હાલ અયોધ્યાની સુનાવણી ચાલુ, કાશ્મીર માટે ટાઈમ નથી

જમ્મુ-કાશ્મીર મામલા પર સુપ્રીમ કોર્ટમા સુનાવણી મંગળવારે થશે તમા મામલાઓ પર સુનાવણી બંધારણીય ખંડપીઠ પાસે સમય નથી: સીજેઆઈ જમ્મુ-કાશ્મીરમાં સગીર બાળકોને કસ્ટડીમાં રાખવાને લઈને જે મામલો હતો, તેના પર હાઈકોર્ટની જુવેનાઈલ જસ્ટિસ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ આપ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ મામલાની સુનાવણી થઈ, તો સુપ્રીમ કોર્ટે આ મામલાને જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટને હવાલે […]

CJIએ પહેલીવાર સીબીઆઈને હાઈકોર્ટના સિટિંગ જજની સામે કેસ નોંધવાની મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ મંગળવારે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ એસ. એન. શુક્લા વિરુદ્ધ સીબીઆઈને એફઆઈઆર નોંધવાની મંજૂરી આપી છે. જસ્ટિસ શુક્લા પર ખાનગી મેડિકલ કોલેજોની તરફદારી કરવાનો આરોપ છે. સીબીઆઈએ લખનૌ ખંડપીઠના જસ્ટિસ શુક્લાની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ મામલો નોંધ્યો છે. આ પહેલી ઘટના છે કે જ્યારે કોઈ સિટિંગ જજની વિરુદ્ધ સીબીઆઈ તપાસ […]

સુપ્રીમ કોર્ટમાં વધતા લિસ્ટેડ કેસોથી CJI નારાજ, કહ્યુ- જજ 31, કેસ 40 હજાર

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે ફરી મોટી સંખ્યામાં સુનાવણી માટે લિસ્ટેડ મામલાને લઈને નાખુશી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 31 ન્યાયાધીશો છે અને તેમની સામે 40 હજાર કેસો પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મામલાને નોંધવાને લઈને વ્યવસ્થા બનાવવામાં આવી છે, તેમ છતાં અર્જન્સીના મેન્શન કર્યા વગરના મામલાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો […]

બાળકો સાથે યૌન અપરાધ મામલે સુપ્રીમ કોર્ટ સખત, ચીફ જસ્ટિસે જિલ્લાવાર માંગ્યા આંકડા

નવી દિલ્હી: બાળકો સાથે થઈ રહેલા જાતીય ગુના પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ચિંતા વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સોમવારે કહ્યુ છે કે આ ચિંતાજનક છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અને દિશાનિર્દેશ બાદ પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે ન્યાયમિત્રને કહ્યું છે કે યૌન અપરાધથી પીડિત બાળકોને ન્યાય અપાવવા […]

વિલંબિત કેસો પર CJIની પીએમ મોદીને ચિઠ્ઠી, જજોના રિટાયરમેન્ટની વયમર્યાદા વધારવા સૂચન

નવી દિલ્હી: દેશની અદાલતો પર કેસના સતત વધી રહેલ ભારણથી નીપટવાને લઈને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે વધી રહેલા વિલંબિત કેસનો ઉલ્લેખ કર્યો છે. જસ્ટિસ ગોગોઈએ પીએમ મોદીને લખ્યુ છે કે અદાલતોમાં ઘણાં વર્ષોથી હજારો મામલાઓ વિલંબિત પડેલા છે. તેના સમાધાન માટે ન્યાયાધીઓશની સંખ્યામાં વધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code