ભારતની જાસૂસીની ફિરાકમાં ડ્રેગન? દિલ્હીમાં લાગનારા 1.5 લાખ ચીની કેમેરા પર નીતિ પંચે ઉઠાવ્યા સવાલ
દિલ્હીની આમ આદમી પર્ટીની સરકાર રાજધાનીમાં ચીનની કંપની હિકવિઝનના 1.5 લાખ સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહી છે. કેજરીવાલ સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં કેમેરા લગાવવાનો કોન્ટ્રાક્ટ સરકારી કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને આપ્યો છે. તેવામાં સવાલ ઉઠી રહ્યા છે કે ક્યાંક ચીનની કંપનીના કેમેરા લગાવીને દેશની સુરક્ષા સાથે ખિલવાડ તો થઈ રહ્યો નથી ને. ક્યાંક રાજધાનીમાં ડ્રેગન તરફથી […]
