1. Home
  2. Tag "Central Government"

કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત સ્ટાર્ટઅપ પ્રોજેક્ટને મંજુરી આપી

કેન્દ્ર સરકારે સ્ટાર્ટ અપ પ્રોજેક્ટને મંજુરી આપી- બુધવારે રોજ પીએમ મોદીની અધ્યક્ષતા મળે કેબિનેટની બેઠક કેન્દ્ર સાશિત પ્રદેશ માટે 520 કરોડ ફાળવાયા નવી શિક્ષણ નીતિને મળશે વેગ બુધવારના રોજ દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી,આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે કેન્દ્ રીમંત્રી પ્રકાશ જાવડેકર અને નરેન્દ્રસિંહ તોમારે પત્રકાર પરિષદ યોજી […]

આતંકવાદને લઈને સરકાર એકશનમાં, NIAની વધારે શાખાઓ ખુલશે

દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. તેમજ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA) પણ આતંકવાદી પ્રવૃતિઓ અટકાવવા કામગીરી કરી છે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા NIA ની વધુ પણ શાખાઓ રાંચી, ઇન્ફાલ અને ચેન્નાઈમાં ખોલવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં અનેક મહત્વપૂર્ણ […]

Centre Planning Employment-Guarantee Scheme for Urban Areas

Manas Dasgupta NEW DELHI, Sept 2: The centre is considering extending the “Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme,” the world’s biggest employment-oriented scheme devised for the rural areas, to the urban centres to help the workers in cities left unemployed by the Corona pandemic-induced lockdowns. Sanjay Kumar, a joint secretary in the Union Ministry of […]

નવા જમ્મૂ અને શ્રીનગરના વિકાસની બ્લુપ્રિન્ટ, ખુદ પીએમ મોદી રાખે છે નજર

જમ્મૂ કાશ્મીરના વિકાસ માટેની બ્લુ પ્રિન્ટ કેન્દ્ર સરકારે તૈયાર કરી હોવાની સંભાવના જો કે આ પ્રોજેક્ટની વધુ વિગતો હજુ લોકો સમક્ષ જાહેર નથી કરાઇ ખુદ પીએમ મોદી આ પ્રોજેક્ટ પર નજર રાખે તેવી શક્યતા જમ્મૂ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ થયા બાદ ત્યાં જે પ્રકારના દાવા કરવામાં આવ્યા હતા તે પ્રકારે વિકાસ થયો […]

જમ્મુ-કાશ્મીરને આતંકવાદમુક્ત કરવાનો કેન્દ્ર સરકારનો પ્લાન

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કર્યાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે પણ આતંકવાદને લઈને હજુ પણ અનેક સમસ્યાઓ ચાલી રહી છે. આતંકવાદ જેવી મોટી સમસ્યાને પાર પાડવા માટે હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે અને જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને જળમૂડથી નાથવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભારતીય સુરક્ષા જવનાઓએ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરીને ચાલુ […]

પ્રતિબંધિત 59 ચાઈનીઝ મોબાઈલ એપ્સને ભારત સરકારે આપી ચેતવણી

દિલ્હીઃ ચીનના જવાનોએ કરેલા હુમલામાં 20 જેટલા ભારતીય જવાનો શહીદ થયાં હતા. તેમજ સીમા વિવાદ વકર્યો હતો. આ દરમિયાન રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ટીકટોક સહિત 59 જેટલી ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ત્યારે હવે ભારત સરકારે આ કંપનીઓને પ્રતિબંધના આદેશનું પાલન કરવા અને પાલન નહીં કરવામાં આવે તો આકરી કાર્યવાહી કરવાની ચેતવણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code