1. Home
  2. Tag "babari"

ગુરુ નાનક દેવે બાબરી નિર્માણનો આદેશ આપનાર બાબરને કહ્યો હતો અત્યાચારી, પણ નહેરુ માટે ભાવુક કવિ!

રામજન્મભૂમિને અપવિત્ર કરનાર બાબરને ઉદારવાદી મુઘલ કહેવામાં આવે છે! ભારત પર આક્રમણ કરતી વખતે બાબરે પોતાને મુજાહિદ ગણાવ્યો હતો હિંદુઓની કતલ બાદ માથાનો મિનાર બનાવનાર બાબર પોતાને ગણાવતો ગાઝી બાબરના આદેશથી અયોધ્યામાં રામજન્મભૂમિ થઈ હતી અપવિત્ર, બાબરી ઢાંચો બન્યો હતો ભારતમાં ઈસ્લામિક આક્રમણખોરોમાં મોહમ્મદ બિન કાસિમ, મહમૂદ ગઝનવી, તૈમુર લંગ, મોહમ્મદ ઘોરી, બાબર, નાદિર શાહ […]

અયોધ્યા વિવાદ પર મુસ્લિમ સંગઠનોમાં ક્રેડિટ વૉર, કોણ ઉઠાવી રહ્યું છે વકીલોનો ખર્ચ?

અયોધ્યા વિવાદ પર મુસ્લિમ સંગઠન AIMPLB અને જમિયત આમને-સામને મુસ્લિમ પક્ષકારોમાં ક્રેડિટ વૉર, કોણ ઉઠાવી રહ્યું છે વકીલોનો ખર્ચ? અયોધ્યામાં બાબરી મસ્જિદ-રામમંદિર વિવાદ કેસની દૈનિક સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. માનવામાં આવે છે કે નિર્ણય નજીકના ભવિષ્યમાં આવી શકે છે. જો કે નિર્ણય આવતા પહેલા જ દેશના બે મોટા મુસ્લિમ સંગઠન આમને-સામને છે. ઓલ […]

અયોધ્યામાં વિવાદીત બાબરી ઢાંચો ધ્વસ્ત કરવાના ષડયંત્રના મામલે સુનાવણી 6 માસ માટે ટળી

નવી દિલ્હી: અયોધ્યા વિવાદીત બાબરી ઢાંચો ધ્વસ્ત કરવાના ષડયંત્રના મામલામાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છ માસ માટે પાછી ઠેલાઈ છે. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને કહ્યું છે કે સીબીઆઈના ન્યાયાધીશ એસ. કે. યાદવ જ્યાં સુધી નિર્ણય નહીં આપે, ત્યાં સુધી તેમને રિટાયર કરવામાં આવે નહીં. સીબીઆઈના ન્યાયાધીશ એસ. કે. યાદવે કોર્ટને પત્ર લખીને મામલાની સુનાવણી પુરી […]

VHPનો ઉદેશ્ય મંદિર બનાવવાનો નથી, RSSવાળા રામમંદિર નહીં સ્મારક બનાવશે: સ્વામી સ્વરૂપાનંદ સરસસ્વતી

રામમંદિર પર શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે અયોધ્યામાં કોઈ બાબરી મસ્જિદ હતી નહીં. બાબર ક્યારેય અયોધ્યા આવ્યો નથી. હુમાયૂં પણ આની ચર્ચા કરતો નથી. આઈને-અકબરીમાં પણ આની કોઈ ચર્ચા નથી. ત્યાં સુધી કે તુલસીદાસજી પણ નથી કહેતા કે ત્યાં કોઈ મસ્જિદ હતી. આવી સ્થિતિમાં એ ભ્રાંતિ પેદા કરી દેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code